જામનગરમાં સાત માળીયા આવાસમાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો…
જામનગર: શહેરના મયુરનગર નજીક આવેલા સાત માળીયા આવાસમાં રહેણાક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલા ઘરવખરીના સામાનમાં કોઈ કારણસર આગ...
અમરેલીમાં ફૂડ વિભાગની કડક કાર્યવાહી: 23 એકમોની તપાસ, પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો નાશ
અમરેલી શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે. શહેરના વિવિધ...
PM મોદીની અધિકારીઓ સાથે બેઠક: AIથી લઈને યુવાનોના જોડાણ સુધી, વિકાસ માટે આપી આ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં માળખાગત સુવિધા, કનેક્ટિવિટી, સુરક્ષા,...
અંક જ્યોતિષ: આજે કયા નંબરવાળાને મળશે સફળતા? જાણો લકી નંબર અને શુભ રંગ
જ્યોતિષની જેમ અંકશાસ્ત્રમાં પણ જન્મતારીખ સાથે જોડાયેલા અંકોને મહત્વ આપવામાં આવે છે. અંકના આધારે દિવસની ઊર્જા, કામકાજ, સંબંધો અને આર્થિક બાબતો અંગે કેટલાક સંકેતો...
આજનું રાશિફળ/21 ઓગષ્ટ 2026: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
આજનો દિવસ 12 રાશિઓ માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. ક્યાંક આર્થિક લાભની તક મળી શકે છે, તો ક્યાંક સંબંધોમાં સમજદારીથી આગળ વધવાની જરૂર...
આજનું પંચાંગ: શુક્લ પક્ષની નોમ, અનુરાધા નક્ષત્ર સાથે જાણો શુભ-અશુભ સમય
ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ આજના દિવસનું પંચાંગ મહત્વપૂર્ણ છે. આજે શુક્લ પક્ષની નવમી (નોમ) તિથિ છે. દિવસ દરમિયાન અનુરાધા નક્ષત્રનો પ્રભાવ રહેશે અને ચંદ્ર...
ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે મોટી સુવિધા: હવે એક ક્લિકમાં ઘરે મળશે પાઠ્યપુસ્તકો, Amazon સાથે MoU
ગુજરાતના ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શિક્ષણ ક્ષેત્રે મહત્વની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને Amazon India...
શું તમારા બાળકનો ફોન છીનવી લેવાથી રડવા લાગે છે? આ ટિપ્સ તેમની ખરાબ...
આજકાલ બાળકોમાં મોબાઈલ ફોન પ્રત્યેનો લગાવ ઝડપથી વધી રહ્યો છે. સ્માર્ટફોન તેમના જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે, પછી ભલે તે અભ્યાસ માટે...
ખાંડના ભાવ આસમાને, મોદી સરકારે લગભગ 10 વર્ષ પછી લીધો આ મોટો નિર્ણય
દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે પુરવઠો વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા લગભગ એક દાયકામાં પહેલીવાર...
26 વર્ષીય ગર્ભવતી રાની માળીના મોતથી પરિવારજનોમાં આક્રોશ, તબીબો સામે બેદરકારીનો ગંભીર આક્ષેપ….
સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં મંદિર નજીક રહેતી 26 વર્ષીય ગર્ભવતી મહિલા રાની રાકેશ માળીના સારવાર દરમિયાન મોતની ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે....
















