google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026
Ajay vala News Hotspot

અમરેલીના ખેડૂતોની આંતરડી કકડી,યુવા નેતાની સરકાર પાસે માંગ, હવે સહાય નહીં, દેવા માફી જોઈએ

0
ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલા અવિરત કમોસમી વરસાદે જગતના તાતને બરબાદ કરી નાંખ્યો છે. જીવન મૂડી ખર્ચીને પેટે પાટા બાંધીને ખેતરમાં પાક વાવ્યો અને...

8મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી… જાણો ક્યારે થશે લાગુ

0
આઠમા કેન્દ્રીય પગાર પંચને આખરે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારાનો માર્ગ મોકળો થયો છે....

લાભ પંચમના શુભ દિવસે સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા સુરેન્દ્રનગરમાં “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન — લોકહિત...

0
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લાભ પંચમના શુભ પ્રસંગે લોકહિતના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ દુધરેજ રોડ પર “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન કર્યું,...

સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનીંગની ઘટના, 70 થી વધુ લોકોની તબિયત લથડી

0
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગોમટા ગામમાં આજે સવારે અચાનક હાહાકાર મચી ગયો, જ્યારે એક વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો...

રાશિફળ/22 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના

0
મેષ (અ,લ,ઈ) સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના...

પંચાંગ /22 ઓક્ટોમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ આજનું...

0
પંચાંગ તિથી પ્રથમા (એકમ) 08:18 PM નક્ષત્ર સ્વાતિ +01:51 AM કરણ : કિન્સ્તુઘ્ના 07:05 AM ભાવ 07:05 AM પક્ષ શુક્લ યોગ પ્રીતિ +04:04 AM દિવસ બુધવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:25 AM ચંદ્રોદય 07:00...

અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન ; પરિવારે ચાહકોને જાણ કર્યા વગર કર્યા અંતિમ...

0
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે (20 નવેમ્બર) મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 84 ​​વર્ષની વયે...

ભૂપેન્દ્ર પટેલ સરકારના 2.0 મંત્રીમંડળમાં ખાતાની થઈ ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ

0
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં 12.39 વાગ્યે શપથ લેવડાવ્યા...

Gopal Itali સામે મોરેમોરો કરવા ગયાને કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળી ગયું! હવે ટક્કર આપી...

0
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને...

અઢળક ચર્ચાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાને ‘દાદા’ની સરકારમાં કેમ મુકાયા પડતા,...

0
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરની જ્યારથી ચર્ચાની શરુઆત થઈ ત્યારથી એક નામ ખુબ ગુંજતુ હતું એ છે જયેશ રાદડિયાનું.આજે જ્યારે સવારે ફોન આવવાના શરુ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.