જગદીપ ધનખરના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
સોમવારે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ધનખડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે સંસદનું...
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી થશે શરૂ, પસાર થઈ શકે છે આટલા બિલ
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. પહેલા આ સત્ર 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું હતું પરંતુ બાદમાં તેને એક અઠવાડિયા...
શુભમન ગિલનું શાનદાર ફોર્મ યથાવત, બેક ટુ બેક સદી ફટકારી તોડયા અનેક રેકોર્ડ
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે બીજી ઇનિંગમાં પણ એ જ...
અમરેલીમાં પાઠક સ્કૂલ નજીક સ્કૂલ વાનમાં આગ ભભૂકી, લોકોના જીવ અધ્ધર
અશોક મણવર, અમરેલી/ અમરેલી શહેરના ઊર્જાનગર વિસ્તારમાં આવેલા પાઠક સ્કૂલ નજીક આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મચાફાટ મચી ગયો હતો. બપોરના...
AAP MLA ઉમેશ મકવાણાએ રાજીનામુ આપ્યુ તો પાર્ટીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, કોણે...
વિસાવદર પેટાચૂંટણી જીતીને ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો ઝટકો આપ્યો છે. ઉમેશ મકવાણાએ પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું...
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું નિવેદન, કહ્યું- આખો દેશ…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ (SPIEF) માં એક મોટું નિવેદન આપ્યું. પુતિને કહ્યું કે રશિયા વર્તમાન યુદ્ધમાં યુક્રેન...
ધોરાજીના છાડવાવદર ગામે વીજળી પડતાં બે પશુના મોત…
ધોરાજીના છાડવાવદર ગામે વીજળી પડતાં બે પશુના મોત...
ગઈકાલે રાજકોટ સાંજે જીલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક જગ્યાઓ પર...
અમરેલી: ધારીની એક અનકહી કહાની… જાણો કેમ બનાવ્યું શહીદ વનકર્મીનું મંદિર
વર્ષ ૧૯૮૦માં દિલીપસિંહ હિંમતસિંહ સોલંકી ધારીના વનવિભાગમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઑફિસર) તરીકે ફરજ બજાવતા હતા. તેમનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૫૫ ના રોજ લુણાવાડા ખાતે...
આજનું રાશિફળ/06 જૂન 2025: આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો, જાણો તમારું રાશી ભવિષ્ય
મેષ (અ,લ,ઈ)
તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. ઘર ના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની...
આજનું પંચાંગ/06 જૂન 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
















