આવતીકાલ તા. ૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો ; જાણો વિગત
ગુજરાતભરમાં 'વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ...
અમિત શાહે પાટીદાર સમાજના કર્યા વખાણ : જુઓ શું કહ્યું
ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, તેનો ક્યાંય જોડ નથી.
https://youtube.com/shorts/TVM5nIWKBj4?si=HJihoXmVaU_iuqaw
News Hotspot સાથે જોડાવવા...
ઇન્દોરમાં ગુંજ્યું બગસરાના જુના વાઘણીયાનું નામ, શિક્ષિકા નિરુબેન મહિડાને મળ્યું રાષ્ટ્રીય સન્માન !
અશોક મણવર, બગસરા / અમરેલીના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામનુ ગૌરવ જેઓ જૂનાગઢના શોભાવડલા ( લશ્કર ) પ્રાથમિક શાળાના શિક્ષિકા " ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે...
Amreli: મજાદર ગામે મેરામણયો નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો આતંક, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
મેહુલ ત્રિવેદી, અમરેલી / મજાદર ગામ ખાતે પસાર થતી મેરામણયો નદી માં છેલ્લા કેટલાક સમયથી બેફામ ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો...
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત- હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ...
Amreli: ગીરમાં ફરી ભેદી રોગચાળો : CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત !...
અમરેલી જિલ્લોમાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સિંહોમાં ફરી એકવાર ગંભીર ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. સી.ડી.વી (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)...
આજનું પંચાંગ/ 26 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આજનું રાશિફળ/ 25 મે 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા...
આજનું રાશિફળ તમારા દિવસને વધુ સકારાત્મક અને સફળ બનાવવામાં મદદરૂપ બનશે. પ્રેમ, કારકિર્દી, ધન, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો સાથે જાણો તમારી રાશિ...
આજનું પંચાંગ/ 25 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે રાજભા ગઢવીને ગીરના માલધારી બનાવતા સર્જાયો વિવાદ, જાણો...
અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ ડિવિઝનમાં વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. અગાઉના ડીસીએફ દ્વારા નકારવામાં આવેલી અરજીને હાલના અધિકારીએ મંજૂરી આપતા વન વિભાગના...















