આતંકી હુમલાથી અમરેલીનો પરિવાર આ રીતે બચ્યો, 5 વર્ષની બાળકીના પગે પડી ગયો ડ્રાઈવર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નાયબ મામલતદાર કિરીટભાઈ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી સાથે કાશ્મીર પ્રવાસે ગયા હતા. એક શાંત અને આનંદદાયી પ્રવાસનો...
પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, 500થી વધુની ક્યાંથી કરાઈ અટકાયત?
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા તેમાં લશ્કરના...
પાકિસ્તાને ફરી ઓક્યું ઝેર, સિંધુ પર અમારો અધિકાર, કાં તો પાણી વહેશે કાં તો...
પહેલગામ આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે કહ્યું દરેક પ્રકારની તપાસ માટે તેઓ તૈયાર...
‘પાણીના ટીપાં માટે તરસશે પાકિસ્તાન’ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી પાટીલે અમિત શાહ સાથે...
કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ ભારતીય નદીઓના પાણીને પાકિસ્તાન...
ભારતની કાર્યવાહીથી થરથર ધ્રૂજયું પાકિસ્તાન, મિત્ર દેશો સંપર્ક કરતાં લાગ્યો મોટો ઝટકો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ...
આજનું રાશિફળ/25 એપ્રિલ 2025: આ રાશિના જાતકોની મનોકામના આજે થશે પૂર્ણ, જાણો તમારું...
મેષ (અ,લ,ઈ)
કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય...
આજનું પંચાંગ/25 એપ્રિલ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
આજનું રાશિફળ/24 એપ્રિલ 2025: આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા, જાણો તમારું રાશિ...
મેષ (અ,લ,ઈ)
તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે...
આજનું પંચાંગ/24 એપ્રિલ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
એર સ્ટ્રાઈકથી પણ મોટો ઝટકો છે સિંધુ જળ સંધિ અટકાવવી, જાણો શું છે આ...
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે. ભારતે કહ્યું છે કે તે હવે પાકિસ્તાન સાથેની આ સંધિને...















