મોડી રાત્રે અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ દૂધાતના કાફલા પર ટોળાંનો હુમલો, જાણો વિગત
ગુજરાતના રાજકારણમાં એક તરફ નવા જૂની ના એંધાણ છે. ત્યારે હવે બીજી તરફ દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના કાફલા પર...
ઇટાલીના PM જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, અનેક શહેરોમાં હિંસા, જાણો કારણ
મંગળવારે ફ્રાન્સે પેલેસ્ટાઇનને ઔપચારિક રીતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયાની બેઠક દરમિયાન આ જાહેરાત...
મુખ્યમંત્રીના આજે દિલ્હીમાં ધામા.. ભાજપ અને મંત્રીમંડળમાં શું નવા-જૂની ?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં ફેરબદલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન અમિત શાહના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે...
GST અને નવરાત્રિનો ડબલ ડોઝ! ટાટાએ પહેલા નોરતે 10,000 કારની કરી ડિલિવરી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાના પરિણામો દેખાવા લાગ્યા છે. કાર કંપનીઓએ પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક બુકિંગ અને ડિલિવરી નોંધાવી હતી. મારુતિ સુઝુકીએ 35...
પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં નો એન્ટ્રી, લંબાવાયો પ્રતિબંધ
ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ એક મહિના માટે લંબાવ્યો છે, જે હવે 24 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે....
આજનું રાશિફળ/23 સપ્ટેમ્બર 2024: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની...
મેષ (અ,લ,ઈ)
તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. આજના દિવસે તમને ધન લાભ થવાની પુરી શક્યતા છે સાથેજ તમને...
આજનું પંચાંગ/ 23 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Navratri 2025: નવરાત્રીના બીજા દિવસે કરો બ્રહ્મચારિણી માતાની પુજા, જાણો આજનો સંપૂર્ણ મહિમા
શરદીય નવરાત્રી ગઈકાલથી શરૂ થઈ છે અને આજે નવરાત્રીનો બીજો દિવસ છે જે માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. તો ચાલો જાણીએ નવદુર્ગાના બીજા સ્વરૂપ મા...
પોરબંદરમાં મોટી દુર્ઘટના, સોમાલિયા જઈ રહેલા જહાજમાં લાગી આગ ; જુઓ વીડિયો
ગુજરાતના પોરબંદરમાં એક જહાજમાં આગ લાગવાની ઘટના બની છે. પોરબંદર સુભાષનગર જેટી પર લંગરાયેલા એક જહાજમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે જહાજ...
Air India Crash: ‘પ્રારંભિક તપાસ રિપોર્ટના કેટલાક પાસાઓ બેજવાબદાર છે’, સુપ્રીમ કોર્ટે DGCA...
૧૨ જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIBના પ્રારંભિક અહેવાલના કેટલાક પાસાઓ, જેમાં પાઇલટ્સની ભૂલો દર્શાવવામાં આવી હતી, તે "બેજવાબદાર" હતા, એમ સુપ્રીમ...