પાકિસ્તાનમાં 100 વર્ષ જૂના મંદિર સાથે શું થયું? હિન્દુ સમુદાયનો ગંભીર આરોપ, સરકારનો દાવો...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક જૂના હિન્દુ મંદિરને લઈને વિવાદ ઊભો થયો છે. નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા આ મંદિરની ઉંમર આશરે 100થી 125 વર્ષ...
CJP પાછળ કોણ? ફડણવીસે કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ, પ્રિયંકા ગાંધીને લઈને પણ ઉઠાવ્યા...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. મહિલા અનામતના મુદ્દાથી લઈને CJP સાથેના કથિત જોડાણ...
PM મોદીની નવી રીલથી ચર્ચા: કેમ કહ્યું- ‘જરૂર ન હોય તો સોનું ન ખરીદો’?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી નવી રીલ દ્વારા દેશવાસીઓને ભારતની આર્થિક પ્રગતિ સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે....
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતથી ચકચાર: માલીયાસણ નજીક કાર પલટી, દારૂ ભરેલી હોવાની સૂત્રોમાંથી માહિતી…
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની એક ઘટના સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. રાજકોટ નજીક આવેલા માલીયાસણ ગામના પંથકમાં ખરેડી ગામ નજીક એક...
નેપાળમાં પૂરનો ભયાનક વિનાશ! એક જ ઘરમાંથી 23 મૃતદેહ, 4 હજાર લોકો લાપતા; હવે...
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ અત્યંત મુશ્કેલ હોવાનું સામે આવી રહ્યું છે. પૂર બાદ શરૂ કરાયેલી...
દસાડામાં ગમખ્વાર અકસ્માત! બોલેરો-ટ્રેલરની ટક્કરમાં ચાલકનું મોત, બાળક ઈજાગ્રસ્ત…
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નાવીયાણી ગામ નજીક બોલેરો અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અકસ્માતમાં એક બાળક ઈજાગ્રસ્ત...
અણ્ણા હજારેની તબિયત અચાનક બગડી, મુંબઈની હોસ્પિટલના ICUમાં દાખલ
જાણીતા સામાજિક કાર્યકર અણ્ણા હજારેની તબિયત લથડતાં તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત વધુ બગડ્યા બાદ તેમને રાળેગણ સિદ્ધિથી મુંબઈ...
1 સપ્ટેમ્બરનું અંકશાસ્ત્ર: આજે આ મૂળાંકની કિસ્મત ચમકી શકે છે, જાણો 1થી 9 માટે...
અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે મળતા મૂળાંકને વ્યક્તિના દિવસ સાથે જોડાયેલા કેટલાક સંકેતો સમજવા માટે મહત્વ આપવામાં આવે છે. 1 સપ્ટેમ્બર 2026નો દિવસ પણ મૂળાંક 1થી...
1 સપ્ટેમ્બરનું રાશિફળ: આજે કોની કિસ્મત ચમકશે? 12 રાશિ માટે પ્રેમ, પૈસા અને કરિયરનું...
મેષ રાશિફળ
આજે કોઈ ઉગ્ર સ્વભાવની વ્યક્તિ સાથે ચર્ચા થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. રોકાણ સંબંધિત કોઈપણ યોજના સ્વીકારતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ...
આજનું પંચાંગ 1 સપ્ટેમ્બર: ચતુર્થી તિથિમાં જાણો આજનો શુભ સમય, રાહુકાળ અને દિશાશૂળ
1 સપ્ટેમ્બર 2026, મંગળવારના દિવસે હિન્દૂ પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આજના દિવસે અશ્વિની નક્ષત્રનો પ્રભાવ રહેશે. ધાર્મિક કાર્યો, પૂજા-પાઠ અને શુભ...
















