અમરેલી: વીજળી પડવાથી 5 શ્રમિકોનું કરૂણ મોત
અમરેલી: વીજળી પડવાથી 5 શ્રમિકોનું કરૂણ મોત
અમરેલીના લાઠી તાલુકાનાં આંબરડી ગામે આજે બપોરે વીજળી પડવાથી 5 શ્રમિકોના કરૂણ મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યા...
સિસોદિયાનો ઉલ્લેખ, 3 શરતો… સત્યેન્દ્ર જૈનને જામીન આપતાં કોર્ટે શું કહ્યું?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને જામીન આપી દીધા છે. આ દરમિયાન...
નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ બેઠકમાં જ અનામતને લઈને લીધો મોટો નિર્ણય, જાણો વિગત
નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ બેઠકમાં જ અનામતને લઈને લીધો મોટો નિર્ણય, જાણો વિગત
હરિયાણાની ભાજપ સરકારે શપથ લીધાના બીજા જ દિવસે અનામતને લઈને મોટો...
આજનું પંચાંગ/ 18 ઓકટોબર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
પંચાંગ
તિથી પ્રથમા (એકમ) 01:17 PM
નક્ષત્ર અશ્વિની 01:27 PM
કરણ :
કૌલવ 01:17 PM
તૈતુલ 01:17 PM
પક્ષ કૃષ્ણ
યોગ વજ્ર 09:33 PM
દિવસ શુક્રવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:24 AM
ચંદ્રોદય 06:19...
આજનું રાશિફળ/17 ઓકટોબર 2024: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ
શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે...
વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે...
ખેડૂત નેતા અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે...
રામ માધવ બની શકે છે જમ્મુ-કાશ્મીરના નવા એલજી, ગુજરાત સહિત આ રાજ્યોના ગવર્નરો બદલાય...
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલી શકે છે. જો કે હજુ સુધી આ સંભવિત ફેરબદલ અંગે સત્તાવાર...
દારૂબંધી હટાવવા મામલે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, જાણો શું કહ્યું
જન સૂરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. પ્રશાંત કિશોરે બિહારની ચાર...
રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આટલા દિવસો પહેલા જ બુક કરાવી...
રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આટલા દિવસો પહેલા જ બુક કરાવી શકાશે
ભારતીય રેલવે મુસાફરોની સરળ મુસાફરી માટે સમયાંતરે પગલાં લેતી રહે...
દિવાળી પર ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ઘઉં-સરસવ સહિત આ 6 પાકના MSPમાં કર્યો...
મોદી સરકારે દિવાળી પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાકના MSPમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 2025-26ની સીઝન માટે 6 રવિ પાકોના...
















