google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, September 14, 2026

આજનું રાશિફળ / 15 ફેબ્રુઆરી 2026 : આ 4 રાશિના જાતકોને આજે આવક કરતા...

0
મેષ   ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ...

ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ! ચાર દાયકા બાદ ફરી આ પ્રોજેક્ટ...

0
ઓપરેશન સિંદૂર બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ એક વળાંક સામે આવ્યો છે. સિંધુ જળ સંધિ, જેને ભારતે હંમેશા માનવતાના નામે જાળવી રાખી...

રાજુ કરપડા જેવા જ હાલ ઈસુદાન ગઢવીના થશે! પ્રતાપ દૂધાતના નિવેદનથી ગરમાયું રાજકારણ

0
એક તરફ સ્થાનીક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ રાજૂ કરપડાના રાજીનામાંથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમરેલી...

IND vs PAK : આવતી કાલે હેન્ડશેક કરશે ટીમ ઈન્ડિયા ? જાણો શું કહ્યું...

0
આવતીકાલે હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. બધાની નજર 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની મેચ પર...

Amreli : જિલ્લામાં 20 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી, પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

0
જિલ્લામાં મહા શિવરાત્રીના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩...

ખેડૂતો પાસેથી AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સર્વે થયેલા પ્લોટ-ખેતર અને...

0
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ડીજીટલ ક્રોપ સર્વે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા પારોનો સર્વે થયો છે. આ સર્વે અન્વયે AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ ફોન...

નડીયાદ જિલ્લામાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મહાશિવરાત્રીનો મેળો ફળ્યો : રૂ.20 થી 2000 સુધીના બનાવતા...

0
જૂનાગઢ તા.૧૪ મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે, આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ...

શુ ખરેખર શિક્ષકોને કરવી પડશે શ્વાનની ગણતરી ? જાણો પ્રસિદ્ધ થયેલા અહેવાલો અંગે...

0
રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને...

ડૉ. કાનાબારની મુદ્દાની વાત, ગોડસેના નાટક મામલે જાણો શું કહ્યું

0
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે....

અમરેલીના બગસરામાં હત્યાથી ચકચાર, માતા-દીકરાએ મળીને પતિની હત્યા કરી…

0
અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. માતા અને દીકરાએ મળીને પોતાના જ પતિ અને પુત્રના પિતાની ઢીમઢાળી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.