આજનું રાશિફળ/05 ઓકટોબર 2024: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ
સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આના થી બચો. રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસ્સું...
આજનું પંચાંગ/ 05 ઓકટોબર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
પંચાંગ
તિથી તૃતીયા (ત્રીજ) પૂર્ણ રાત્રિ
નક્ષત્ર સ્વાતિ 09:33 PM
કરણ તૈતુલ 06:44 PM
પક્ષ શુક્લ
યોગ વિશ્કુમ્ભ +06:07 AM
દિવસ શનિવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:16 AM
ચંદ્રોદય 08:18 AM
ચંદ્ર રાશિ...
મૃત્યુ બાદ પણ ઇઝરાયેલનો ડર ! નસરાલ્લાહને અજ્ઞાત સ્થળે દફનાવાયો
ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના વડાને અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યો છે. હિઝબુલ્લાહના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, હસન નસરાલ્લાહને શુક્રવારે ગુપ્ત જગ્યાએ દફનાવવામાં આવ્યો...
રશિયા તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવશે, અમેરિકાને પણ આપી સલાહ
રશિયા ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરેલા તાલિબાનને આતંકવાદીઓની યાદીમાંથી હટાવી શકે છે. રશિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી...
શેરબજારમાં મોટો કડાકો, પાંચ દિવસમાં રોકાણકારોના અંદાજે 16,000,000,000,000 રૂપિયા ડૂબ્યાં
શેરબજારમાં છેલ્લા પાંચ દિવસના ઘટાડા દરમિયાન રોકાણકારોને લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં 4,100...
નવરાત્રી દરમિયાન નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો શું છે પ્લાન
ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે....
Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે કરો બ્રહ્મચારિણી માતાની પુજા, જાણો આજનો સંપૂર્ણ મહિમા
શારદીય નવરાત્રી ગઈકાલથી શરૂ થઈ છે અને આજે નવરાત્રીનો બીજો દિવસ છે જે માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. તો ચાલો જાણીએ નવદુર્ગાના બીજા સ્વરૂપ મા...
આજનું પંચાંગ/ 04 ઓકટોબર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
દૈનિક પંચાંગ
પંચાંગ
તિથી દ્વિતિયા (બીજ) +05:33 AM
નક્ષત્ર ચિત્રા 06:38 PM
કરણ :
બાલવ 04:18 PM
કૌલવ 04:18 PM
પક્ષ શુક્લ
યોગ વૈધૃતિ +05:20 AM
દિવસ શુક્રવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:15 AM
ચંદ્રોદય...
આજનું રાશિફળ/04 ઓકટોબર 2024: આ રાશિના જાતકોની મનોકામના આજે થશે પૂર્ણ, જાણો તમારું રાશિફળ
મેષ
તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને...
પૂ. મોરારિબાપુએ રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાને “માનસ સદભાવના” નામ આપ્યું
પૂ. મોરારિબાપુ પોતાની દરેક રામકથાને એક અનોખી ઓળખ આપવા માટે વિવિધ નામો આપતા હોય છે જેમ કે, માનસ રામકથા, માનસ સ્મૃતિ, માનસ કન્દ્રા, માનસ...














