Amreli : ધારીના લાખાપાદરનો ડેમ થયો ઓવરફ્લો, 12થી વધુ ગામોને થશે લાભ
ગુજરાતના અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે લાખાપાદર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે અને હવે આ ડેમ છલકાઈ ગયો છે. શેલ નદી પર આવેલા...
Navratri 2025: નવમા નોરતે આ રીતે કરો સિદ્ધિદાત્રીમાતાની પૂજા, જાણો આજનો સંપૂર્ણ મહિમા
નવરાત્રિના નવમા દિવસે, મા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ તમામ પૂર્ણતાઓના કર્તા છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા,...
રાશિફળ/ 01 ઑક્ટોમ્બર 2025: આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો તમારું...
મેષ (અ,લ,ઈ)
કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ધંધામાં ઉધાર માગવાના...
આજનું પંચાંગ/ 01 ઑક્ટોમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Navratri 2025 : આઠમાં નોરતે આ રીતે કરો માતા મહાગૌરીમાતાની પૂજા, જાણો આજનો સંપૂર્ણ...
નવરાત્રીના નવ દિવસ દરમિયાન, મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અષ્ટમી તિથિ પર, ભક્તો મા મહાગૌરીની પૂજા કરે છે. દેવી મહાગૌરીને સૌમ્યતા...
રાશિફળ/ 30 સપ્ટેમ્બર 2025 ; આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો તમારું...
મેષ
જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ...
આજનું પંચાંગ/ 30 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
J&K :ભારતીય સેનાના કેમ્પમાં શંકાસ્પદ વિસ્ફોટ, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ, ઘેરાબંધી અને સર્ચ...
સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં સેનાના સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયન કેમ્પમાં એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો, જેમાં ભારતીય...
Amreli : બગસરામાં હીરા ઉદ્યોગ હબ ગણાતું હોવા છતાં રશિયા યુક્રેનના યુધ્ધ બાદથી આજ...
અમરેલી: બગસરામાં છેલ્લા ઘણા સમયથી હિરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ છવાય ગયેલ જોવા મળી રહેલ છે. ત્યારે બગસરા હીરાઘસુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે....
Amreli : ધારીના ગળધરા ખોડિયાર મંદિરે શરદ પુર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-2025 અંતર્ગત શેરી...
અમરેલી તા. 29 સપ્ટેમ્બર, 2025 (સોમવાર) - અમરેલી જિલ્લાના ધારી સ્થિતિ ગળધરા ખોડિયાર મંદિરે શરદ પૂર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૫ અંતર્ગત શેરી ગરબાનું આયોજન...















