દિલ્હી પોલીસે 500 કરોડના કૌભાંડનો કર્યો પર્દાફાશ, એલ્વિશ યાદવ, ભારતી સિંહ સહિત 5 લોકોને...
દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને રૂ. 500 કરોડના છેતરપિંડી એપ આધારિત કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500...
ગણેશ ગોંડલ આવશે જેલની બહાર, કોર્ટે આ શરતો પર આપ્યા જામીન
4 મહિના પછી આખરે ગણેશ ગોંડલના જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થયો. ગુજરાત હાઈકોર્ટે અમુક શરતોને આધીન ગણેશ ગોંડલને જામીન આપ્યા છે. જૂનાગઢ જેલમાંથી...
શેર બજારમાં કડાકો, રોકાણકારોએ ગુમાવ્યા 11,00,00,00,000 રૂપિયા
શેર બજારમાં કડાકો, રોકાણકારોએ ગુમાવ્યા 11,00,00,00,000 રૂપિયા
શેરબજારમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ હવે તેની સર્વકાલીન ઊંચાઈથી લગભગ 4% નીચે છે. આજના ટ્રેડિંગ...
અદાણીની ગૂગલ સાથે થઈ ડીલ, હવે આ સેક્ટરમાં સાથે કરશે કામ, જાણો સંપૂર્ણ પ્લાન
અદાણીની ગૂગલ સાથે થઈ ડીલ, હવે આ સેક્ટરમાં સાથે કરશે કામ, જાણો સંપૂર્ણ પ્લાન
અદાણી ગ્રુપ સાથે જોડાયેલી એક મોટી ડીલના સમાચાર છે. અદાણી ગ્રુપે...
દાહોદમાં માસુમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં...
દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને...
Navratri 2024:નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની આરાધના, જાણો પૂજાનું મહત્વ અને રીત
નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આ તહેવારના પ્રથમ દિવસે, મા શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીનો...
આજનું પંચાંગ/ 03 ઓકટોબર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
દૈનિક પંચાંગ
પંચાંગ
તિથી પ્રથમા (એકમ) +03:00 AM
નક્ષત્ર હસ્ત 03:33 PM
કરણ :
કિન્સ્તુઘ્ના 01:41 PM
ભાવ 01:41 PM
પક્ષ શુક્લ
યોગ ઇન્દ્ર +04:23 AM
દિવસ ગુરુવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:15 AM
ચંદ્રોદય...
આજનું રાશિફળ/03 ઓકટોબર 2024: આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો તમારું રાશી...
મેષ
તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે...
એશિયાટિક સિંહોની સલામતી માટે ભાવનગર રેલવે ડિવિઝને લીધો મોટો નિર્ણય, 10 ટ્રેનના સમયમાં થશે...
એશિયાટિક સિંહોની સલામતીને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, ત્યારે આગામી 7 ઓક્ટોબરથી ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર થઈ શકે છે? જાણો વિગત
ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે . એવા સમાચાર છે કે ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ડેપો અથવા ન્યુક્લિયર...
















