Navratri 2025: નવરાત્રીના પાંચમા નોરતે કરો મા સ્કંદમાતાની પૂજા, આ મંત્રથી માતાને રિઝાવો તો...
નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પાંચમા દિવસે, દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ, મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે...
Amreli : ધારીના ગઢીયા વિરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત પર જીવલેણ હુમલો
અમરેલી/ધારી: ધારી તાલુકાના ગઢીયા વિરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તલવાર વડે થયેલા...
AAP નું ફોકસ અમરેલી! ગુજરાત જોડવા નીકળેલી AAP એ આ ધારાસભ્યોને કેમ પડતા મૂક્યા?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. થોડા સમયમાં જ વિધાનસભાની ચૂંટણીનું લિટમસ ટેસ્ટ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે...
નવરાત્રીના ચોથા નોરતે કરો કુષ્માંડા દેવીની પૂજા, આ રીતે કરો પૂજા,ધરાવો આ ભોગ થશે...
આ વર્ષે નવરાત્રિની ત્રીજ તિથિ બે દિવસ (24 અને 25 સપ્ટેમ્બર) પર આવી હતી, તેથી નવરાત્રિ 9 નહીં, પણ 10 દિવસ સુધી ચાલે છે....
આજનું પંચાંગ/ 26 સપ્ટેબર 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે શુભ?...
તિથી ચતુર્થી (ચોથ) 09:34 AM
નક્ષત્ર વિશાખા 10:09 PM
કરણ :
વિષ્ટિ ભદ્ર 09:34 AM
ભાવ 09:34 AM
પક્ષ શુક્લ
યોગ વિશ્કુમ્ભ 10:50 PM
દિવસ શુક્રવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:11...
રાશિફળ/26 સપ્ટેમ્બર 2025 ; આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, તો આ રાશિના જાતકોએ...
મેષ
જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. પરિણીત લોકો પોતાના સંતાન શિક્ષા ઉપર આજે વધારે...
Gandhinagar: દહેગામના બહિયલમાં નવરાત્રી દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ; પથ્થરમારો અને આગચંપી
એક તરફ નવરાત્રિના પર્વને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગઇકાલે મોડી રાત્રે ગાંધીનગરના દહેગામમાં બે જુથ વચ્ચે અથડામણ...
Amreli: બગસરા પોલીસ સ્ટેશનમાં 909 વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું બુલડોઝર
અમરેલી જિલ્લામાં દારૂબંધી કાયદાને અમલમાં લાવવા માટે પોલીસ તંત્રે મોટું પગલું ભર્યું છે. બગસરા પોલીસ સ્ટેશનમાં 2003 થી 2024 દરમિયાન નોંધાયેલા 10 પ્રોહિબિશન કેસોમાં...
રાશિફળ/25 સપ્ટેમ્બર 2024 ; આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ (અ,લ,ઈ)
આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી...
આજનું પંચાંગ/ 25 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
















