ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ફાલ્ગુની પાઠક ફસાયા, જાણો શું કહ્યું?
આવતીકાલથી શારદીય નવરાત્રીની શરુઆત થઈ રહી છે. મા દુર્ગાના વિવિધ સ્વરુપની આપણે પૂજા કરીશું. અને મોડે સુધી જાગીને માતાજીના ગરબા ગાઈને માતાની આરાધના કરીશું....
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે જાપાનમાં ફૂટ્યો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દટાયેલો બોમ્બ, 80 ફ્લાઈટ્સ...
જાપાનમાં એરપોર્ટ પર હંગામો થયો હતો. જ્યારે અહીં જમીનમાં દટાયેલો બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફાટ્યો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો પડ્યો હતો....
નેતન્યાહુ 21મી સદીના હિટલર છે, ભારત કરી શકે છે મદદ… ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા...
નેતન્યાહુ 21મી સદીના હિટલર છે, ભારત કરી શકે છે મદદ... ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનનું મોટું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મોટો મિસાઈલ હુમલો કર્યો...
આજનું પંચાંગ/ 30 સપ્ટેમ્બર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
પંચાંગ
તિથી ત્રયોદશી (તેરસ) 07 09 PM
નક્ષત્ર માઘ 06 19 AM
કરણ વાણિજ 07 09 PM
પક્ષ કૃષ્ણ
યોગ શુભ +01 17 AM
દિવસ સોમવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06...
આજનું રાશિફળ/30 સપ્ટેમ્બર 2024: આ રાશિના જાતકોની મનોકામના આજે થશે પૂર્ણ, જાણો તમારું રાશિફળ
મેષ
રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની...
રોહિત શર્માએ વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ T20Iમાંથી કેમ લીધી નિવૃત્તિ? પ્રથમ વખત...
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જૂનમાં કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેની સાથે વિરાટ કોહલી...
વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની બેટિંગ શરૂ, વરસાદ વધશે તો પુરનું સંકટ
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ...
આજનું રાશિફળ/29 સપ્ટેમ્બર 2024: આ 4 રાશિના જાતકોને આજે આવક કરતા વધી જશે ખર્ચ,...
મેષ
આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓ થી દૂર કરી શકે છે. બાળકો...
મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો દ્વારકા-જામનગર હાઇવે, ગોઝારા અકસ્માતમાં 7 લોકોના મોત
દ્વારકા-જામનગર હાઇવે મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો છે. દ્વારકા નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે...
આ કેવી મજબૂરી ? મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ભારે વરસાદને પગલે તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. આ દરમિયાન કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા...















