તાઉતે વાવાઝોડામા અસરગ્રસ્ત લોકોની વ્હારે ધારાસભ્ય ડેર
તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા-જાફરાબાદ-ખાંભા નાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભા...
માલધારીઓના વ્હારે વિસાવદર ભેસાણના ધારાસભ્ય રીબડીયા
જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા પર સિંહએ હુમલો કરતા ૫ બકરા સ્થળ પર જ મૃત્યું પામ્યા હતા તેમજ ૩૬ બકરા ગુમ થયેલા છે...
રાજકોટમાં ગુરુવંદના સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ભારતની પરંપરા જાળવવામાં ગુરુની મહત્વની ભૂમિકા છે ત્યારે ગુરુપૂર્ણિમાના અવસર પર રાજકોટ ખાતે ગુરુ ભાવવંદના કર્વમાં આવી હતી જેમાં રાજકોટના ગોહિલ પરિવાર દ્વારા પૂ....
ભેસણ તાલુકાનાં P.H.C સેન્ટરની મુલાકાતએ ધારાસભ્ય રિબડિયા, વેક્સિનેશન અંગે લીધી માહિતી
ભેસાણ તાલુકાના મેદપરા ગામના (P.H.C) પી.એસ.સી આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ લીધી હતી આ મુલાકાત દરમિયાન ડોકટર તેમજ...
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણી કરવા યુવાનો ખડેપગે
આવતી કાલે એટલેકે 21 જુલાઇના રોજ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે ત્યારે ગુજરાતનાં વિધ્યાર્થી નેતા પ્રદીપ દ્વિવેદીની ટીમ અને ડૉ.શ્રીકાંતા અદાવ...
ભેસાણ તાલુકાના ગામડાઓના લોકોના પ્રશ્ને રૂબરૂ જઈ પ્રશ્નો સાભળતાં ધારાસભ્ય રીબડીયા
ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા, રાણપુર, સાકરોળા, ઢોળવા, ગળથ ગામના લોકો સાથે સંવાદ કરી લોકોનાં પ્રશ્નો સાંભળતા વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા. અને ગામડાઓના પ્રશ્નો...
મારોવિસ્તાર શ્રેષ્ઠવિસ્તાર નુ ઉત્તમઉદાહરણ પૂરું પાડતા ધારાસભ્ય રીબડીયા
આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા થી અકાળા રોડ કાચા માંથી ડામરકામ રોડનું ધારાસભ્ય હર્ષદ રીબડીયા હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ રોડ બે તાલુકાને...
વિસવાદરમાં વરુણદેવને રીઝવવા ધારાસભ્ય રિબડિયા સહિત આગેવાનો એ કરી પદયાત્રા
વિસાવદર સમગ્ર પંથકમાં વરસાદ નથી ત્યારે વિસાવદર વિસ્તારની તમામ સંસ્થાના લોકો દ્વારા સત્તાધાર આપાગીગાના શરણે વિસાવદર થી સતાધાર પદયાત્રા કરી વહેલાસર વરસાદ થાય તેવી...
પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટની અનોખી કામગીરી, 8000 ફૂડ પેકેટ કર્યા તૈયાર
અમરેલી જિલ્લા સહિત સૌરાસ્ટ્રના અનેક જિલ્લાઓમા તાઉતે વાવાઝોડા એ આતંક મચાવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન , ખેડૂતો એ પોતાનો પાક ગુમાવ્યો છે...
આખી રાત પાણીમાં પલાળીને સવારે આ વસ્તુ ખાવાથી ઘણી બીમારિયો થઇ જશે દુર
ઘણી એવી વસ્તુઓ હોય છે જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સવારેના સમયે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઉર્જા મળે છે...