આખી રાત પાણીમાં પલાળીને સવારે આ વસ્તુ ખાવાથી ઘણી બીમારિયો થઇ જશે દુર
ઘણી એવી વસ્તુઓ હોય છે જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સવારેના સમયે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઉર્જા મળે છે...
જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં ભભૂકી આગઃ 4 લોકોનો મોતના મુખમાંથી બચાવ
જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અચાનક આગ લાગતાં કારમાં સવાર લોકોએ બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા....
રાજુલા શહેરમાં કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
રાજુલા શહેર ખાતે શશીભાઇ રાજગુરુ કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન દ્વારા કવયિત્રી સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું...
પીઠવડી ગામે વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરતા ભૌતિક સુહાગીયા
પીઠવડી ગામે હાઈસ્કૂલ સામે ના પરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં કાયમી ધોરણે સાંજના સમયે જેમ લોકો ઘરે લાઇટ અને પંખો ચાલુ કરતા જાય તેમ...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – કવિતા
ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે
સ્ત્રીની હાલત તો કાયમી ત્યાં ની ત્યાં હોય છે
ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે
વાતો તો...
કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરાયા અભય ભરદ્વાજ ના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી છેલ્લે સુધી...
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો...
શું તમે જાણો છો સરગવાનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા
સરગવાના વૃક્ષને શરીર માટે ‘ચમત્કાર વૃક્ષ’ માનવામાં આવે છે, કારણ કે આ ઝાડના બધા ભાગો, પાંદડા, ફળો, છાલ, તેલ ખૂબ મદદગાર છે અને તેના...
જાણો તમારો શુભ અંક અને કેવો રહેશે તમારો આજનો દિવસ
🚩 શ્રી યજ્ઞ નારાયણો વિજયતેતરામ્🚩
📜 દૈનિક પંચાંગ 📜
☀ 01 - Nov -૨૦૨૦
☀ પંચાંગ
🔅 તિથી પ્રથમા (એકમ) 22:52:23
🔅 નક્ષત્ર ભરણી 20:57:30
🔅 કરણ :
બાલવ 09:37:18
કૌલવ 22:52:23
🔅...
ઉના અને ગીર ગઢડા તાલુકાના સરકારી દવાખાનાઓમાં તાત્કાલિક ઓકસીઝન તથા રેપિડ ટેસ્ટ કીટ ઉપલબ્ધ...
કોરોનાની પરિસ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. કોરોના સંક્રમણના આ બીજા તબક્કામાં મોટા શહેરોજ નહીં પરંતુ નાના શહેરો તથા ગામડાં પણ અછૂતા રહી...
પીઠવડી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
આજરોજ શ્રી દિવાળી બા હાઈસ્કૂલ પીઠવડી ખાતે ૭૨ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રીજી કેળવણી મંડળના પ્રમુખ વિનુભાઈ બાલધા, ભૌતિક સુહાગીયા,રોહીતભાઈ, ધનજીબાપા,પ્રદીપ...















