google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, October 9, 2025

આખી રાત પાણીમાં પલાળીને સવારે આ વસ્તુ ખાવાથી ઘણી બીમારિયો થઇ જશે દુર

ઘણી એવી વસ્તુઓ હોય છે જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સવારેના સમયે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઉર્જા મળે છે...

જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં ભભૂકી આગઃ 4 લોકોનો મોતના મુખમાંથી બચાવ

0
જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અચાનક આગ લાગતાં કારમાં સવાર લોકોએ બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા....

રાજુલા શહેરમાં કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

0
રાજુલા શહેર ખાતે શશીભાઇ રાજગુરુ કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન દ્વારા કવયિત્રી સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું...

મોરારી બાપુની 848 મી રામકથા તુલસીશ્યામ મંદિર ખાતે યોજાશે

0
700 વર્ષ પૌરાણિક અને પ્રકૃતિની ગોદ માં આવેલ તુલસીશ્યામ મંદિરના સાનિધ્ય માં મોરારી બાપુ ની 848 મી રામ કથાનું આયોજન તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા...

રાજસ્થાન રોયલ નો રોયલ વિજય, ચેન્નાઈ સુપરકિંગ્સને 16 રને હરાવ્યું

0
રાજસ્થાન રોયલ્સ IPL-2020 સૌથી મોટો સ્કોર રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે કર્યો છે જેમાં  રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 216 રન કર્યા છે. આ...

પીઠવડી ગામે વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરતા ભૌતિક સુહાગીયા

0
પીઠવડી ગામે હાઈસ્કૂલ સામે ના પરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં કાયમી ધોરણે સાંજના સમયે જેમ લોકો ઘરે લાઇટ અને પંખો ચાલુ કરતા જાય તેમ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – કવિતા

ક્યાંક  આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે સ્ત્રીની હાલત તો કાયમી ત્યાં ની ત્યાં હોય છે ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા  હોય છે વાતો  તો...

કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરાયા અભય ભરદ્વાજ ના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી છેલ્લે સુધી...

0
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો...

શું તમે જાણો છો સરગવાનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા

સરગવાના વૃક્ષને શરીર માટે ‘ચમત્કાર વૃક્ષ’ માનવામાં આવે છે, કારણ કે આ ઝાડના બધા ભાગો, પાંદડા, ફળો, છાલ, તેલ ખૂબ મદદગાર છે અને તેના...

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચેલેન્જ હાર્યું સનરાઇઝર્સ હૈદરાબાદ

0
IPL-2020 ની ત્રીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ  અને સનરાઇઝર્સ હૈદરાબાદ  વચ્ચે યોજાઇ હતી જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ટોસ જીતી પ્રથમ નિર્ણય કર્યો જેમાં રોયલ ચેલેન્જર્સએ 20...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.