google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, January 11, 2026

સાવરકુંડલા ખાતે પ્રભારીમંત્રી હકુભા જાડેજા નું સન્માન કરતા નિવૃત પોલીસ ઈન્સપેક્ટર નિમાવત

0
સાવરકુંડલા તાલુકા ના મોટા ઝીંઝુડા ખાતે જામનગર ના ધારાસભ્ય અને રાજ્યકક્ષા ના મંત્રી અને અમરેલી જીલ્લાના પ્રભારી મંત્રી તથા પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ...

પીઠવડી ગામમાં બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરતા ભૌતિક સુહાગીયા

0
આજ રોજ પીઠવડી ગામમાં લક્ષ્મણભાઈ સાવલીયા વાળી શેરીમાં પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં માજી સરપંચ ધીરૂભાઈ નાકરાણી,ઉપસરપંચ રામકુભાઈ ખુમાણ , ભગીરથભાઈ ,...

સાવરકુંડલાના ઠવી વીરડી ગામમાં જરુરિયાતમંદ બાળકોને પતંગોનું વિતરણ કરાયુ

0
સાવરકુંડલા તાલુકાના ઠવી વીરડી ગામના જરૂરિયાતમંદ બાળકોને ઉતરાયણ પર્વ નિમિતે ભૌતિકભાઈ સુહાગિયા-પીઠવડી વાળા તરફથિ પતંગનુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા પ્રમુખ યુવક કોંગ્રેસ સાવરકુંડલા/લીલીયા...

બચપન કા પ્યાર – ખ્યાતિ બુદ્ધદેવ

0
આપણને સૌને બાળપણ માં કોઈ પ્રત્યે પ્રેમની લાગણી અનુભવાય છે. આ કવિતા સાંભળવા અને તે નિઃ સ્વાર્થ લાગણીઓને તાજી કરવા લિંક ઉપર ક્લિક કરો.

જાણો આજનો દિવસ આપના માટે કેટલો રહેશે શુભ અને કઈ બાબતની રાખવી પડશે તકેદારી

0
🚩 આજનું પંચાંગ🚩 ☀ 15 - 12 - 2020 ☀ મંગળવાર ☀ પંચાંગ 🔅 તિથી પ્રથમા (એકમ) 19:08:40 🔅 નક્ષત્ર મૂળ 21:31:29 🔅 કરણ : કિન્સ્તુઘ્ના 08:25:40 ભાવ 19:08:40 🔅 પક્ષ શુક્લ 🔅 યોગ...

14 ડિસેમ્બરથી RTGS થઈ શકશે 24*7, બેન્કનો આ નવા નિયમ જાણવો છે તમારા માટે...

0
NEFT હાલ પણ થઈ શકે છે 24*7, હવે RTGSની સગવડ પણ ગ્રાહકોને મળશે 24 કલાક: દુનિયાના જૂજ એવા દેશોમાં હવે ભારતનો પણ થશે સમાવેશ.  RBI...

જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં ભભૂકી આગઃ 4 લોકોનો મોતના મુખમાંથી બચાવ

0
જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અચાનક આગ લાગતાં કારમાં સવાર લોકોએ બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા....

રાજકોટ માં કર્મા ફાઉંડેશનની અનોખી સેવા , કાયદાનું ચુસ્ત પાલન સાથે સેવાનું ઝજણું

0
કડકડતી ઠંડીમાં ઘરે બારી બારણાં બંધ કરીયે તો પણ ઠંડી લાગે છે ત્યારે જેમની પાસે ઘર નથી અને રસ્તા પર સુવે છે તે લોકોની...

કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરાયા અભય ભરદ્વાજ ના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી છેલ્લે સુધી...

0
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો...

સવારકુંડલમાં માનવતાની મહેક સાથે દિપાવલી પર્વની ઉજવણી

0
સાવરકુંડલા ખાતે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસો માં દિવાળી અને નૂતનવર્ષ ના તહેવાર નિમિતે જરૂરિયાત મંદ ૨૫૦૦ પરિવારો ને મીઠાઈ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.