સાવરકુંડલા તાલુકો કૃષિ સહાય પેકેજની ઓનલાઈન એન્ટ્રી માં પ્રથમ
રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ અને પાક નુકસાની ના હિસાબે વર્ષ ૨૦૨૦-૨૧ માટે કૃષિ સહાય પેકેજ ખેડૂતો ને સહાય ના ફોર્મ હાલ તારીખ.- ૦૧/૧૦ થી...
રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ
✒️ રાષ્ટ્રીય ચિહ્ન
વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950
✒️ રાષ્ટ્રીય સૂત્ર
📍 " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
સ્વીકૃતિ 26 જાન્યુઆરી...
વાંકાનેર માં હવે રાત્રીના પણ શાકભાજીની હરરાજી શરૂ
શાકભાજી માર્કેટ (જુના દાણાપીઠ - વાંકાનેર) ખાતે સોમવાર તા. 28/9/2020 ની રાત્રીના 9:00 વાગ્યે, ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદા સાહેબના હસ્તે હવેથી 24 કલાકમાં 2...
ઉના પ્રેસ ક્લબ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 119 લોકોએ કર્યું મહાદાન
ઉના પ્રેસ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન યંગસ્ટાર બ્લડબેન્કના સહયોગથી 27 સપ્ટેમ્બરના રોજ K V ખાતે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 119 લોકોએ...
જીપ કેમ્પેનીંગ થકી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં જનજાગૃતિ ના કાર્યક્રમ તથા માસ્ક વિતરણ કરવામાં...
જયદેવભાઇ ગૌસ્વામી (રિપોર્ટર-સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર સ્પેક્ટ્રમ ઇન્ટરનેશનલ કંપની દ્રારા બી સી આઇ પ્રોજેક્ટ અર્તગત મૂળી વિછિયા અને સાયલા તાલુકામાં ખેડુતોમાં કપાસને જાગૃતિ આવે તે માટે વિવિધ...
પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ
પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ...
કોલકાતા નાઈટ રાઇડર્સએ ટોસ જીતી પહેલા બોલિંગ નો કર્યો નિર્ણય
ipl 2020 ની 5 મી મેચ આબુ ધાબી ખાતે યોજાઇ રહી છે ત્યારે કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકએ ટોસ જીતી અને પહેલા બોલિંગ...
મોરારી બાપુની 848 મી રામકથા તુલસીશ્યામ મંદિર ખાતે યોજાશે
700 વર્ષ પૌરાણિક અને પ્રકૃતિની ગોદ માં આવેલ તુલસીશ્યામ મંદિરના સાનિધ્ય માં મોરારી બાપુ ની 848 મી રામ કથાનું આયોજન તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા...
રાજસ્થાન રોયલ નો રોયલ વિજય, ચેન્નાઈ સુપરકિંગ્સને 16 રને હરાવ્યું
રાજસ્થાન રોયલ્સ
IPL-2020 સૌથી મોટો સ્કોર રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે કર્યો છે જેમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 216 રન કર્યા છે. આ...