google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, January 12, 2026

દેવભૂમિ દ્વારકામાં બોટમાં મુસાફરોના જીવ જોખમમાં ?? નિયમોના લીરે-લીરા ઉડાડતો વિડીયો વાયરલ..

0
દેવભૂમિ દ્વારકામાં બોટમાં મુસાફરોના જીવ જોખમમાં ?? નિયમોના લીરે-લીરા ઉડાડતો વિડીયો વાયરલ... શાળાઓમા દિવાળી વેકેશન ચાલી રહ્યું છે જેને લઈને માતા-પિતા બાળકો સાથે ફરવા જતાં...

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીની હત્યા, પુત્રને ગંભીર ઇજા…

0
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે. ત્યારે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારીમાં સામાન્ય બોલાચાલી થતાં...

ગોઝારો મંગળવાર : રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત 

0
રાજ્યમાં આજે  મંગળવાર અનેક લોકો માટે અમંગળ લઈને આવ્યો હોય તેવી ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં 13...

દારૂબંધીને લઈ ઇસુદાન ગઢવીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

અમદાવાદ:રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે દારૂના નશામાં હવે અકસ્માતના કિસ્સામાં સતત વધારો થયો છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માત બાદ...

રાજુલા શહેરમાં કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

0
રાજુલા શહેર ખાતે શશીભાઇ રાજગુરુ કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન દ્વારા કવયિત્રી સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું...

દેશમાં 12-14 વર્ષના 50 લાખથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો

0
દેશમાં કોરોના રસીકરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોને કોરોના રસીનો...

ઇન્ટરનેશનલ વેબિનારમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિનું બીજરૂપ વક્તવ્ય

0
ગાંધીનગરઃ એન.સી.ઈ.આર.ટી. દ્વારા તા. ૨૦ તથા ૨૧ જાન્યુઆરીના રોજ ‘ટૉય એન્ડ ગેમ્સ ટુ પ્લે, મેક એન્ડ લર્ન’ પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે....

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ દ્વારા થયો રસીકરણ જાગૃતિ કાર્યક્રમ

0
ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમસાયન્સ વિભાગ દ્વારા તાજેતરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ કોરોના...

मकर संक्रांति, सूर्य के प्रति आस्था का महापर्व (भाग-1)

0
लेखिका - सुनीता कुमारी पूणियां बिहार "श्री सूर्य सहस्रांसो तेजो राशि जगत्पते अनुकम्प्य माम भक्त्या गृहातुमर्घ्य दिवाकरः" सूर्य पूजा का त्यौहार मकर संक्रांति का धूमधाम से पूरे देश...

ગારીયાધાર તાલુકાના ગ્રામ પંચાયતના નવ નિયુક્ત ચુંટાયેલા સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો

0
ભાવનગર જીલાલના ગારીયાધાર તાલુકા ની પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સત્કાર સમારોહ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.