google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, October 11, 2025

ગોઝારો મંગળવાર : રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત 

0
રાજ્યમાં આજે  મંગળવાર અનેક લોકો માટે અમંગળ લઈને આવ્યો હોય તેવી ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં 13...

દારૂબંધીને લઈ ઇસુદાન ગઢવીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

અમદાવાદ:રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે દારૂના નશામાં હવે અકસ્માતના કિસ્સામાં સતત વધારો થયો છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માત બાદ...

શાહરુખનની ફિલ્મ ડંકીમાં થઈ કેટરિનાના પતિ અને ગર્લફ્રેંડની એન્ટ્રી, જાણો ક્યાં થશે ફિલ્મનું શુટિંગ

0
બોલિવૂડમાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ડંકી'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મની સત્તાવાર જાહેરાત...

સાળંગપુર હનુમાજી મહારાજના કરો દર્શન, દાદાના દર્શન માત્રથી સેંકડો દુઃખ થશે દુર

0
સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતા પણ જૂનું છે અને આ મંદિરની સ્થાપના જાણે ભક્તોના કાષ્ટ હરવા માટે જ થઇ છે. આ મંદિર ગુજરાતના બોટાદ...

શનિવારે કરો ન્યાયના સ્વામી શનિ મહારાજની પૂજા, તમામ મનોકામના થશે પૂર્ણ

0
શનિદેવ ન્યાયના સ્વામી છે તેથી આપણે હમેશાં ન્યાયસંગત વાતો જ કરવી જોઇએ. હિન્દુધર્મ માન્યતાઓ પ્રમાણે દંડાધિકારી દેવતા શનિની વાંકી ચાલ અને ત્રાસી નજરથી કોઈની...

મીન રાશિના લોકોને થશે આર્થિક લાભ, વાંચો 7 મે-2022નું શનિવારનું રાશિફળ

0
જ્યોતિષશાસ્ત્રમાં જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા વિશે આગાહીઓ કરવામાં આવે છે. જ્યારે દૈનિક જન્માક્ષર દૈનિક ઘટનાઓ વિશે આગાહીઓ આપે છે, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જન્માક્ષર...

રાજુલા શહેરમાં કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

0
રાજુલા શહેર ખાતે શશીભાઇ રાજગુરુ કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન દ્વારા કવયિત્રી સ્વ. જ્યોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું...

દેશમાં 12-14 વર્ષના 50 લાખથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો

0
દેશમાં કોરોના રસીકરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોને કોરોના રસીનો...

ઇન્ટરનેશનલ વેબિનારમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિનું બીજરૂપ વક્તવ્ય

0
ગાંધીનગરઃ એન.સી.ઈ.આર.ટી. દ્વારા તા. ૨૦ તથા ૨૧ જાન્યુઆરીના રોજ ‘ટૉય એન્ડ ગેમ્સ ટુ પ્લે, મેક એન્ડ લર્ન’ પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે....

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ દ્વારા થયો રસીકરણ જાગૃતિ કાર્યક્રમ

0
ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમસાયન્સ વિભાગ દ્વારા તાજેતરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ કોરોના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.