google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Tuesday, January 13, 2026

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા યોજાયો પર્યાવરણ જતન કાર્યક્રમ

0
ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ૬ જાન્યુઆરીના રોજ ઇન્દ્રોડા પ્રાથમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા, જળસંચય-જળસંરક્ષણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો....

યોગાનંદેશ્વર સરસ્વતી મઠ સ્થિત કૃષ્ણરાજનગરમ્ પીઠનાં શંકરાચાર્યજી મહારાજનાં આશીર્વાદ લેતા ડો. વલ્લભભાઇ કથીરિયા

0
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા દક્ષિણ ભારત ની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ્ પીઠના પ.પૂ. શંકરાચાર્યજી મહારાજને રૂબરૂ મળીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન...

રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, સરકાર તાત્કાલિક મદદ કરે : પરેશ ધાનાણી

0
રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખૂબ જ અપૂરતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નહીવત્ વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોનો ઉભો પાક...
ફાઇલ ફોટો

વિસાવદરમાં આજે ધારાસભ્ય હર્ષદ રિબડીયાના નેતૃત્ત્વ હેઠળ ધરણાં કાર્યક્રમ

0
તાઉતે વાવાઝોડાના કારણે ઉનાળુ પાક તેમજ ગામડાઓમાં કાચા-પાકા મકાનોને થયેલ નુકસાન નું વળતર હજુ સુધી સરકાર દ્વારા નહિ ચૂકવાતા તેમનાં હક્ક માટે કોંગ્રેસ  દ્વારા...

વ્હીકલ સ્કેપ પોલીસી પર અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાલઘુમ

0
અમરેલી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ મનીષ ભંડેરી એ વ્હીકલ સ્કેપ પોલીસી પર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ છે કે , તાજેતર માં જ કેન્દ્રની...

ધારાસભ્ય હર્ષદ રીબડીયાની મહેનત લાવી રંગ, ખેડૂતોનો પ્રશ્નનો આવ્યો નિકાલ

0
વિસાવધાર વિધાનસભા વિસ્તારના ભેસાણ તાલુકાને કિસાન સૂર્યોદય યોજનાં અંતર્ગત ફિડરોમાં દિવસે પાવર કરવા માટે વારંવાર વિધાનસભામાં અને ઉર્જા મંત્રી ને મળીને રજુઆત કરવામાં આવી...

અમરેલી ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા કુપોષણ સ્તર સુધારવા માટે આરોગ્ય મેળો યોજાયો

0
જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પોગ્રામ ઓફિસર, બાગાયતી અધિકારી તથા મહિલા કલ્યાણ અધિકારી સહિત ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા. મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર...

અમરેલી તાલુકાના ગામડા ખૂંદતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્વારા અમરેલી તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેના પરિવારને...

તાઉતે વાવાઝોડામા અસરગ્રસ્ત લોકોની વ્હારે ધારાસભ્ય ડેર

તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા-જાફરાબાદ-ખાંભા નાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભા...

માલધારીઓના વ્હારે વિસાવદર ભેસાણના ધારાસભ્ય રીબડીયા

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા પર સિંહએ હુમલો કરતા  ૫ બકરા સ્થળ પર જ મૃત્યું પામ્યા હતા  તેમજ ૩૬ બકરા ગુમ થયેલા છે...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.