ઉત્તરાયણ પર્વની ઉજવણી રાજકીય નેતાઓ કરી રહ્યા છે જેમાં આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને વિરોધપક્ષના નેતા પરેશ ધનાણી એ ગાંધીનગર ખાતે પતંગ ચગાવી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પતંગ ચગાવતા

વિપક્ષનેતા પરેશ ધાનાણી પતંગ ચગાવતા