ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા, 02 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 16/03/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 954 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 703 લોકોને ડિસ્ચાર્જ...
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા, હવે ઈન્ડિયા – ઈંગ્લેન્ડ T-20 માં દર્શકોને નો...
સમગ્ર ગુજરાતમાં કોરોના પોતાનું સામરાજ્ય ફરી બેઠું કરવા જય રહ્યો છે, ચૂંટણી પત્યા પછી તુરંત જ કોરોનાના કેસ માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે...
કોરોના મહામારી વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થવાનું હતું ફુલ, શું થયું કે તંત્ર...
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20 શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા પ્રમાણે 1.32 લાખની ભીડ એકઠી કરી રેકોર્ડ નોંધાવવાની યોજના હતી. પરંતુ...
કોરોનાના કેસમાં ચિંતાજંક વધારો, હવે ક્યારે આવશે કોરોના કંટ્રોલમાં ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 710 નવા દર્દી નોંધાયા છે જ્યારે 451...
ભારતમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લા 24 કલાક માં કેટલા કેસ...
કોરોનાએ ભારતમાં ફરી માથું ઉચક્યું છે છેલ્લા 24 કલાક માં ભારતમાં કુલ 17,921 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 20,652 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...
અમદાવાદ , વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર ના નામ થયા જાહેર , જાણો કોણ...
સ્થાનિકસ્વરાજ ની ચૂંટણી બાદ અમદાવાદ , જામનગર , ભાવનગર , સુરત અને રાજકોટ મહાનગર પાલિકા ના મેયર માટે રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ હતી ત્યારે...
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ,...
રાજયની પબ્લિક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ પાંજરાપોળોનુંદ ધ્યાન દોરતા જણાવવાનું કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા રખડતા ગૌવંશના પશુઓ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવે છે...
જૂનાગઢમાં યોજાતો મહા શિવરાત્રીનો મળો રદ, રોપ-વે પણ બંધ
ભારતભરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને દયાને લઈ જુનાગઢ માં યોજતો મહાશિવરાત્રી નો મેળો રદ્દ કરવામાં આવ્યો છે , રવાડી, શાહી સ્નાન જેવી પરંપરાઑ માત્ર...
અમદાવાદ ખાતે બે દિવસીય ટેક્સ કોનકલેવનું આયોજન
ટેક્સ પ્રોફેશનલસ એસોસિએશનનો ઇન્કમ ડિપાર્ટમેન્ટને મદદરૂપ બનવા બાદલ ખાસ આભાર માનતા પ્રિન્સિપાલ કમીશ્નર
તા. 05.03.2021: ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સના એપેક્સ એસો. એવા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ...
દિલ્હીની એઇમ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
કોરોના વેક્સિનેશનનો બીજો તબબકો આજથી સામાન્ય લોકો માટે શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના...













