google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

ગુજરાતમાં આજે પણ 1500 થી વધુ કેસ નોંધાયા , રાજ્યમાં કોરોનનો આતંક યથાવત

આજે તારીખ 21/03/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1580 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 989 લોકોને ડિસ્ચાર્જ...

વર્લ્ડ હેપ્પીનેસ ડે ની રાજકોટમાં અનોખી ઉજવણી

તારીખ ૨૦ ના રોજ વિશ્વ આખું ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ ઉજવે છે. પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી એ વાત સાચી પણ પૈસાથી બલૂન ખરીદી...

ભારતમાં કોરોનનો આતંક યથાવત, આજે 40,000થી વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે તંત્ર દ્વારા કોરોના સામે ફરી જાગ્યું છે અને ભીડ વળી જગ્યા પર નિયંત્રનો લગાવવા શરૂ કરી...

રાજ્યમાં કોરોનનો ફૂફાડો:છેલ્લા 24 કલાકમાં 1415 પોઝિટિવ કેસ નોંધાયા, 04 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 19/03/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1445 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 948 લોકોને ડિસ્ચાર્જ...

કોરોનના કહેર વચ્ચે ગુજરાતમાં વધુ એક ચૂંટણી, જાણો ક્યારે યોજાશે ગાંધીનગર મનપાની ચૂંટણી

ગુજરાતમાં કોરોનનું સંક્રમણ દિવસે ને દિવસે વધવામાં છે ત્યારે એક તરફ છેલ્લા 3 દિવસ આકરા પગલાં લઈ અને કોરોનાને ફરી કાબૂમાં લેવાની કવાયત હાથ...

અમરેલીના જેસિંગપરામાં 21 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ

અમરેલીનાં જેસીંગપરામાં શિવાજી ચોકમાં બિનકાયદેસર રીતે સરકારી જમીન ઉપર રર દુકાનો ઉભી કરનાર ર1 વેપારીઓ વિરૂઘ્‍ધ મામલતદારે સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વેપારી આલમ...

ભાજપ પર આકરા શબ્દ પ્રહાર કરતાં વિપક્ષનેતા પરેશ ધાનાણી, જાણો શું કહ્યું ….

આજે વિધાનસભામાં ગૃહ વિભાગની સર્ચામા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાની વાતો કરનાર રાજ્યની ભાજપ સરકાર સંવિધાનના સોગંધ ખાનારા સિપાહીઓને સરકારે ગુલામ બનાવીને...

જાણો ગુજરાત યુનિવર્સીટીએ કઈ કઈ પરીક્ષાઓ રાખી મોકૂફ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં 19 માર્ચ થી 10 એપ્રિલ સુધી સ્નાતક કક્ષાની ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો...

ગુજરાતમાં કોરોનના કેસ વધતાં જાણો તંત્ર દ્વારા શું લેવામાં આવ્યા નિર્ણય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના કેસ માં સતત વધારો થયો છે ત્યારે હવે તંત્ર હરકત માં આવ્યું છે જેમાં મહાનગરો માં રાત્રિ...

ગુજરાતમા કોરોના બ્લાસ્ટ: છેલ્લા 24 કલાકમાં 1122 પોઝિટિવ કેસ નોંધાયા, 03 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 17/03/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1122 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 775 લોકોને ડિસ્ચાર્જ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.