રાજયમાં હવે લગ્ન પ્રસંગોમાં 200 લોકોને આપી શકાશે આમંત્રણ
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકો ભાગ લઈ શકશે. 03 નવેમ્બરથી થશે અમલ
ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...
ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...
સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય
કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...
આજે ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ
૧૯૮૩માં રોપ-વેનું ઉપર થયેલ વિચારને અંતે 37 વર્ષે આવ્યો મૂર્તિમંત્ર 2.3 કિલોમીટર અંતર ધરાવતા મંદિર માં સૌથી લાંબા ગિરનાર રોપ-વેનું આજે વડાપ્રધાન મોદી દ્વારા...
પક્ષવિરોધી કાર્ય કરવા બદલ ભાજપએ 3 કાર્યકર્તાને કર્યા સસ્પેન્ડ, જુઓ વિગત
ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 3 કાર્યકર્તા ને પક્ષમાથી બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી...
શાળાઓ માં 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ તારીખ 29/10/2020 થી 18/11/2020 સુધી...
હવે ખેડૂતો પણ બનશે ડિજિટલ, ખેડૂત પુત્રો એ બનાવી ” ખેડૂત નો કોઠાર ”...
બગસરા તાલુકાના સમઢીયાળા ગામના 2 યુવાનો પિયુષ ડોબરીયા,અને ભાર્ગવ ડોબરીયા આ બંને યુવાનો ને એક નવો વિચાર આવ્યો કે ખેડૂતો માટે કંઈક કરીયે.અને એમના...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1185 પોઝિટિવ કેસ નોંધાયા, 11 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 15/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1185 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1329 લોકોને ડિસ્ચાર્જ...
સ્વરગુર્જરી કૌમુદી મુનશીનું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતી સુગમ સંગીત ના આધાર સ્તંભ સમાન કૌમુદી મુનશી કોરોના ગ્રસ્ત થયા હતા અને મોડી રાત્રે 91 વર્ષની વયે મુંબઈ ખાતે શ્વાસ લીધો હતો....
સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે
કોરોના વાઇરસની પરિસ્થિતિમાં માર્ચ મહિના ના અંત થી સમગ્ર દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે હવે અનલોકની પ્રક્રિયા આખા દેશમાં શરૂ થઈ ચૂકી...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1169 પોઝિટિવ કેસ નોંધાયા, 08 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 12/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1169 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1442 લોકોને ડિસ્ચાર્જ...
















