અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય, રાજ્ય સરકારના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને થશે લાભ
ગાંધીનગર: રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ...
મોરબી પાલિકાને બદનામ કરનાર તત્વો સામે કાંતિ અમૃતિયાએ કરી લાલ આંખ, Video કર્યો જાહેર
મોરબી: પાલિકાને લઈને અનેક વિવાદો અમે આવી રહ્યા છે. ત્યારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી MLA કાંતિ અમૃતિયાએ જાહેર કરેલા વીડિયોમાં એવું જણાવવામાં આવ્યું હતું...
લ્યો બોલો…. ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, ઉઠયા...
અમદાવાદ: એક તરફ સરકાર નશાખોરો સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની...
અમરેલી જિલ્લા ઓબીસી અનામત બચાવો સમિતિની અગત્યની બેઠક મળી, ઘડી રણનીતિ
અમરેલી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, ઋત્વિકભાઈ મકવાણા દ્વારા અમરેલી જિલ્લા ઓ.બી.સી અનામત બચાવો સમિતિ એટલે કે બક્ષીપંચ સમાજના આગેવાનોની એક...
PM મોદી આજે લોન્ચ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના, ગુજરાતનાં 21 સહિત દેશના 508...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. એક સાથે દેશભરના 508 સ્ટેશનોના નવીનીકરણની આ યોજના માટે...
Rajkot: કેમ જીવ ચાલ્યો? શરદી ઉધરસ મટાડવા 10 માસની બાળકીને ગરમ સોયના ડામ...
રાજકોટ: વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. આજે પણ લોકો વિજ્ઞાન પર ભરોસો નથી કરતાં અને જીવ જોખમમાં મૂકે...
ગણેશજીની મૂર્તિના ઓર્ડર અપાઈ ગયા, રાજકોટ પોલીસ કમિશ્નરે હવે જાહેરનામુ બહાર પાડ્યું, કરવું શું…...
રાજકોટઃ આગામી સમયમાં તહેવારોની મોસમ શરુ થઈ રહી છે. સૌથી પહેલા ભક્તોનો પ્રિય તહેવાર ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે. અત્યારથી તડામાર તૈયારીઓ શરુ કરી...
મોરબીમાં લોકોએ MLAને માર્યો ટોણો, જાગો કાનાભાઈ જાગો, જાણો ધારાસભ્યએ શું આપી પ્રતિક્રિયા ?
મોરબીઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈપણ વસ્તુ અથવા વાત વાયરલ થઈ શકે છે. મોરબીમાં જાગો કાનાભાઈ જાગો...ની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.ધારાસભ્ય...
રાહુલ ગાંધીને ‘સુપ્રિમ’ રાહત પર કોંગ્રેસે કહ્યું, આ નફરતના બજારમાં…
અમદાવાદઃ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને સુરત કોર્ટે સંભળાવેલી સજા અને દોષિત ઠેરવવા પર...
Rajkot: નવા ઓવરબ્રિજમાં તિરાડો? તંત્રનો ‘સબ સલામત’ હોવાનો દાવો
રાજકોટ: રાજ્યમાં બ્રિજની કાંગીરીનર લઈ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ નવા ડબલ લેયર બ્રીજના એકસપાન્સન જોઇન્ટસમાં તિરાડો...
















