માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર અપાયું
ગુજરતના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું ગઇ કાલે એટલે કે શનિવારે 94ની વયે ગાંધીનગરમાં અવસાન થયું હતું. તેમના પુત્ર ભરતસિંહ સોલંકી...
ગુજરાતના રાજકારણની રણભૂમિના “માધવ”સિંહ સોલંકીનું નિધન
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ...
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું માળખુ જાહેર, ગોરધન ઝડફીયા ઉપપ્રમુખ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો અને આજે ગુજરાત પ્રદેશ પમુખ સી.આર. પાટિલ દ્વારા ગુજરાત...
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી કરાયા મુક્ત
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ગઇ કાલે પોતાના અંગત કારણોસર બિહારના પ્રભારી પદ્દ પરથી મુક્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે...
ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓ માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક સ્કૂલ શિક્ષકો અને કર્મચારીઓને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે. શાળા કે...
અમરેલી જિલ્લામાં આજે વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન કરાયું
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને જનસામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવેલા આયોજન મુજબ અમરેલી જિલ્લામાં આજે પાંચ સ્થળોએ...
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની તૈયારી શરૂ , જાણો ક્યારે જાહેર થશે મતદાર યાદી
ગુજરાત ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 1 જાન્યુઆરી અને 5 જાન્યુઆરી એ પ્રાથમિક યાદીઓ જાહેર કરવામાં આવશે જ્યારે 2...
રાજકોટના ખ્યાતનામ whtsaap પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણ,સત્કાર્યોની શૃંખલા ચાલુ રાખવા ગ્રુપ થશે...
ગઈ કાલ તારીખ 27 ડિસેમ્બર ના રોજ રાજકોટ ના અંદાજિત 10,000+ થી વધુ સભ્ય ધરાવતું whtsapp ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ થયો પરિપૂર્ણ....
ગુજરાત કોંગ્રેસ એ માર્યો કુહાડી પર પગ, જાણો કયા નેતાને કર્યા સસ્પેન્ડ
પ્રદેશ કોંગ્રેસ કમીટીમાં એક એવી વ્યકિત કે જેમના દ્વારા વર્ષ 1974 માં યુવાવસ્થામાં શરૂ કરવામાં આવેલ આંદોલનના પડઘા આજે પણ ઉદાહરણ તરીકે આપવા માં...
સહકારી નેતા દિલિપ સંઘાણી થયા કોરોના સંક્રમિત ટ્વિટ કરી આપી માહિતી
તાજેતરમાં NCUI ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવનાર અને ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના ધર્મપત્ની આજે કોરોના સંક્રમિત થયા છે જેમની વિગત...
















