સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનીંગની ઘટના, 70 થી વધુ લોકોની તબિયત લથડી
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગોમટા ગામમાં આજે સવારે અચાનક હાહાકાર મચી ગયો, જ્યારે એક વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો...
ભૂપેન્દ્ર પટેલ સરકારના 2.0 મંત્રીમંડળમાં ખાતાની થઈ ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં 12.39 વાગ્યે શપથ લેવડાવ્યા...
Gopal Itali સામે મોરેમોરો કરવા ગયાને કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળી ગયું! હવે ટક્કર આપી...
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને...
અઢળક ચર્ચાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાને ‘દાદા’ની સરકારમાં કેમ મુકાયા પડતા,...
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરની જ્યારથી ચર્ચાની શરુઆત થઈ ત્યારથી એક નામ ખુબ ગુંજતુ હતું એ છે જયેશ રાદડિયાનું.આજે જ્યારે સવારે ફોન આવવાના શરુ...
નવા મંત્રીમંડળની શપથવિધિ શરુ, હર્ષ સંઘવી સૌથી યુવા DyCM, જુઓ Live
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલી શપથ લીધી છે....
દાદા સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો,કોણ લીલીપેનથી કરશે સહી જાણી લો
ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3...
આ રહ્યું નવા મંત્રીમંડળનું લિસ્ટ, રિવાબા, વાઘાણી, મોઢવાડિયાની સાથે જાણો કોણ છે IN-OUT?
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે....
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ 2.0, અત્યાર સુધીમાં કોને-કોને આવ્યા ફોન?
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આજે વરરાજાઓ શપથ લેવાના છે. નવામંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ આવી ચુકી છે. ઘણાના ફોન રણક્યા અને ઘણા હજુ રાહ જોઈ રહ્યાં છે...
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ 2.0, મહાત્મા મંદિરમાં શપથવિધિ, અમરેલીથી કોને આવ્યો ફોન જાણો
ગાંધીનગર: રાજ્યમાં રાજકીય હલચલ વચ્ચે આજે નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે સવારે 11:30 વાગ્યે શપથવિધિ સમારંભ યોજાશે....
નવા મંત્રીમંડળમાં અમરેલીના આ ચહેરાઓ ચર્ચામાં, આ નામ તો નક્કી !
ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રો મુજબ હાલના અનેક મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. રાજ્યના મુખ્ય પ્રધાન...
















