રાજકોટમાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: MD સહિત રૂ.2.59 લાખનો મુદ્દામાલ કબજે…
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. રાજકોટ શહેર SOGના નાર્કોટિક્સ સેલે કાલાવડ રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ...
આજનું રાશિફળ 20 ઓગસ્ટ 2026: કઈ રાશિને મળશે ધનલાભ? જાણો 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ
20 ઓગસ્ટ, ગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે નવી તકો, આર્થિક ફેરફારો અને સંબંધોમાં ઉતાર-ચઢાવ લઈને આવી શકે છે. ક્યાંક નાણાકીય લાભની સંભાવના છે તો...
Bhavnagar : નકલી દારૂએ લીધો 6 નો ભોગ, હજુ કેટલા છે ગંભીર સ્થિતિમાં?
એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે બીજી તરફ પોલીસમાં જ ભરતી થયેલ વ્યક્તિ ગુજરાતમાં મિત્રોને દારૂ પાર્ટી આપે છે. અને એ પણ ડુપ્લિકેટ. જેનાથી ગુજરાતમાં...
અમરેલીમાં શેત્રુંજી નદીમાં ખનન પર ખાણ-ખનીજ વિભાગની રેડ, હુમલાના પ્રયાસનો આક્ષેપ
અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી-માટી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નાની મેડી-સરંભડા વિસ્તારમાં શેત્રુંજી નદીમાં વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરતા બિનઅધિકૃત...
લોહાણા મહાપરિષદ ઝોન-4ની નવી ટીમ એક્શનમાં, અમરેલી બેઠકમાં શપથવિધિથી લઈને અમૃત મહોત્સવ સુધી આયોજન
શ્યામ સેદાણી, બાબરા / અમરેલી ખાતે શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4ની વર્ષ 2026-31ની પાંચ વર્ષની ટર્મની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 16...
વિદેશમાં અભ્યાસનું સપનું હવે થશે સરળ! બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મોટી...
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજનાની...
ભાવનગરના ખરકડી નકલી દારૂકાંડમાં ખળભળાટ: 2નાં મોત, 19 સારવાર હેઠળ; ઉજ્જૈન કનેક્શન સામે આવ્યું…
ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં કથિત ડુપ્લિકેટ દારૂના સેવન બાદ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં...
પાલીતાણા હોસ્પિટલમાં ટાંકી જ ન બની છતાં ₹50.43 લાખનું બિલ! આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની...
પાલીતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના કામને લઈને ગંભીર અનિયમિતતા સામે આવતા આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. હોસ્પિટલ માટે 2.55 લાખ...
સોમનાથમાં મોડી રાત્રે મેગા ડિમોલિશન: દિગ્વિજય દ્વાર નજીક 4 દુકાનો, જમાતખાના સહિત મકાનો તોડી...
ગીર સોમનાથ: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં મોડી રાત્રે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના અંદાજે 2:30 વાગ્યાના અરસામાં સોમનાથ...
વઢવાણ-લખતર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે પત્ની-પુત્રના મોત, પતિ ગંભીર…
સુરેન્દ્રનગર: વઢવાણ-લખતર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. બાઈક પર જઈ રહેલા પરિવારને અજાણ્યા વાહનચાલકે ટક્કર...
















