google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, April 12, 2026

બગસરાના ડેરી પીપળીયા, જૂના વાઘણીયા અને સનાળીયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક માટે તા.૯...

બગસરા તાલુકાના ડેરી પીપળીયા, જૂના વાઘણીયા અને સનાળીયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની આવશ્યકતા છે. જગ્યાઓ માટે સરકારના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં...

11 વર્ષના વિદ્યાર્થીને લઈને શિક્ષિકા રફુચક્કર, બંને પકડાયા પછી જે ખુલાસો થયો જાણીને ચોંકી...

સોશિયલ મીડિયાના ચક્કરમાં ફસાઈને ઘણા યુવક-યુવતીઓ પ્રેમમાં પડ્યા હોય અને એકબીજાની સાથે ભાગી ગયાના કિસ્સા બન્યા છે. પણ ટ્યુશન ટીચર પોતાનાથી ઘણા નાના વિદ્યાર્થીને...

દલખાણીયા SBIની ઉમદા કામગીરી, વીમા પોલિસીની રકમ 20 લાખ ચુકવ્યા

એસબીઆઇ દ્વારા ઘણી બધી વીમા પોલિસીઓ આપવામાં આવે છે જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં જનરલ પર્સનલ એકસીડન્ટ વીમા યોજના વગેરે જેવી પોલિસીઓ આપવામાં આવે...

આતંકી હુમલાથી અમરેલીનો પરિવાર આ રીતે બચ્યો, 5 વર્ષની બાળકીના પગે પડી ગયો ડ્રાઈવર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નાયબ મામલતદાર કિરીટભાઈ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી સાથે કાશ્મીર પ્રવાસે ગયા હતા. એક શાંત અને આનંદદાયી પ્રવાસનો...

પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, 500થી વધુની ક્યાંથી કરાઈ અટકાયત?

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા તેમાં લશ્કરના...

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સમગ્ર રાજ્યમાં તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે 12 સંસ્થાઓ...

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ અને ગ્રંથોમાં વર્ણવાયેલી પદ્ધિતઓને આધારે સગર્ભા માતાઓ શ્રેષ્ઠ બાળકને જન્મ આપે તે અર્થે તપોવન ગર્ભંસંસ્કાર કેન્દ્ર કાર્યરત છે....

ચલાલા નગરપાલીકા મા ધારાસભ્યની ગ્રાન્ટમાથી ખરીદેલ વોટરકુલરમા મસમોટો ભષ્ટાચાર હોવાની સંભાવના !

પ્રકાશ કારીયા-ચલાલા/ ધારાસભ્ય જે.વી.કાકડીયા ના હોમટાઉન ચલાલા નગર પાલીકા મા ધારાસભ્ય જે.વી.કાકડીયા ની ગ્રાન્ટ મા થીજ ખરીદ કરાયેલ વોટરકુલર (Ro સીસ્ટમ સાથેના) મા ધારાસભ્ય...

લીલીયામાં કાયમી મામલતદારની નિમણુંક કરવા CMને પત્ર પાઠવી રજૂઆત કરતા વિપુલભાઇ દૂધાત

અશોક મણવર, અમરેલી/ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલભાઇ દૂધાત દ્વારા મોટા લીલીયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારશ્રીની નિમણુંક કરવા રાજ્યના...

હુડલીના ગ્રામજનોની ધીરજ ખૂટી, રોડ મામલે આંદોલનની ઉચારી ચીમકી

 પ્રકાશ કારીયા-ચલાલા / તા.18 એપ્રિલ|  ધારી તાલુકાના હુડલી ગામ 1500 થી વધારે વસ્તી ધરાવતુ અને મુખ્યત્વે ખેતી અને કેરીના બગીચા પર નિભાવ ધરાવતુ સુખી...

આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં લાગી મોટી આગ

રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર અંબારડીમાં આગ લાગવવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.