google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026

Rajkot: વરસાદી પાણીથી લોકો ભારે કંટાળ્યા, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ તળાવ તરીકે લોકાર્પણ કર્યું

0
રાજકોટમાં રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ તળાવ તરીકે લોકાર્પણ કર્યું. રોડ પર પાણી ના...

નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરે અમરેલીમાં બાઇક પર જ બનાવી હરતી ફરતી શાળા

0
“પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે...ગામના બાળકોને કહેજે ભણવા આવો રે..મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો...

Amreli: બગસરા શ્રી ગોપાલ છોટી મંડળી દ્વારા મન મનોરથ યોજાયો

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા / બગસરા શ્રી ગોપાલલાલ મહારાજ શ્રી ની પુષ્ટિ સૃષ્ટિ વૈષ્ણવો દ્વારા મન મનોરથ ઉજવવામાં આવ્યો હતો. બગસરા ના શ્રી ગોપાલલાલ મહારાજ...

Amreli: શ્રી ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને...

0
ગણેશ ઉત્સવના દિવસો છે ત્યારે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત પર્યાવરણ તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખી અમરેલી જિલ્લા અધિક જિલ્લા...

સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરમાં સુરત અવલ્લ

0
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા...

Amreli: લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિકોએ રસ્તા મુદ્દે કર્યું ચકાજામ, જાણો શું છે...

0
અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિક લોકોએ રસ્તા મુદ્દે ચકાજામ કર્યું. લાઠી રોડ પર જીઆઇડીસી જવાનો માર્ગ વર્ષોથી ચાલુ હતો અચાનક બંધ...

ગુજરાતમાં ખાડારાજને લઈ અમિત ચાવડાએ સરકારને કર્યા સવાલો, જાણો શું કહ્યું ?

0
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. આ દરમિયાન ગુજરાતના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ...

સસ્તા અનાજની દુકાનનો પર હવે નહીં જોવા મળે અલીગઢી તાળાં, સરકારે તૈયાર કર્યો આ...

0
સરકાર જનતા માટે અનેક યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ અનેક લોકો યોજનાઓ પર પાણી ફેરવી નાખે છે. ત્યારે ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી...

રાજ્યમાં 30 નવી ગગનચુંબી ઈમારતોને મળી મંજૂરી, જાણો ક્યાં ક્યાં બનશે ઊચી બિલ્ડિંગો

0
ગગનચુંબી ઇમારતો અને તેમનું આકર્ષક સ્થાપત્ય વિકાસનું મહત્વનું પરિમાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 3જી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઉજવવામાં આવે છે....

બગસરા નાગરિક સહકારી બેંકની સાધારણ સભા મળી, સહકારી ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત

0
બગસરા, રૂપેશ રૂપારેલીયા/ બગસરા નાગરિક સહકારીબેંકની ૪૮મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન છગનભાઈ હીરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ તેમજ અમરેલી જીલ્લા અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.