google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

રાજુલાની સૌરભ સાહિત્યના સ્થાપક કવિ શશિભાઈ રાજ્યગુરુને ‘ બાલકૃષ્ણ દવે એવોર્ડ-2025’ થયો એનાયત

0
અમરેલી જીલ્લાના ચિત્તલના પનોતા પુત્ર સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવેની સ્મૃતિમા વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત લોક સાહિત્યના પ્રચાર અને...

નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન, બેઠક ફાળવણીનો આખરી આદેશ કરાયો

0
*અમરેલી તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ (ગુરુવાર)* - રાજ્ય ચૂંટણી આયોગે એક આખરી આદેશ દ્વારા નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણી કરી છે....

Amreli :બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવિંગ રોડના કામનું કરવામાં આવ્યું ખાતમુહુર્ત

0
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં બ્લોક પેવિગ રોડના...

પત્રકાર શ્યામ સેદાણીના પિતાનું અવસાન, આવતીકાલે બેસણું

0
અવસાન નોંધ બાબરા. ગૌવા.ચંદુભાઈ કેશવલાલ સેદાણી ના પુત્ર સ્વ. ભરતભાઈ ચંદુભાઈ સેદાણી તે દિપકભાઈ સેદાણી ના નાના ભાઈ શ્યામભાઈ રામભાઇ ના પીતા શ્રી ધ્રૂવભાઈ ના...

અમરેલી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો … અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન...

0
ગુજરાત ના ઈતિહાસ નો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન્સ કોર્ટે... અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતા ની ધારદાર...

પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર દ્વારા એસટી પ્રશ્ને ગામ બંધનું એલાન

0
બગસરા, રૂપેશ રૂપારેલીયા / બગસરા એસ.ટી ડેપો દ્વારા અનેક રૂટ અવાર નવાર બંધ કરી દેવામાં આવેછે જેના લીધે અનેક વખત એસ.ટી.ડેપો મેનેજર ને રજુયાત...

દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ — “દિકરીના નિહાપા લાગ્યા” કોના તરફનો ઈશારો?

0
થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ બાદ રાજકારણમાં ચર્ચાનો માહોલ બન્યો હતો. હવે એ જ ધોરણે ભાજપના વરિષ્ઠ...

રાજ્યના રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત હડતાલ શરૂ, 75 લાખ લોકોને થશે અસર

0
રાજકોટ : રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતર્યા છે. સરકારે સસ્તા અનાજના દુકાનદારોની મૂળભૂત માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળતા દર્શાવતાં, રેશનિંગ વિતરકોમાં...

અમરેલી : બગસરા તાલુકાના વાજબી ભાવના દુકાનદારોએ પડતર માંગણીઓ માટે આપ્યું આવેદનપત્ર

0
અશોક મણવર, બગસરા/  બગસરા તાલુકાના વાજબી ભાવના દુકાનદારોએ તેમની વર્ષો જૂની અને અધૂરી રહેલી માંગણીઓને લઈને આજે બગસરા પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર બગસરા...
Ajay vala News Hotspot

અમરેલીના ખેડૂતોની આંતરડી કકડી,યુવા નેતાની સરકાર પાસે માંગ, હવે સહાય નહીં, દેવા માફી જોઈએ

0
ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલા અવિરત કમોસમી વરસાદે જગતના તાતને બરબાદ કરી નાંખ્યો છે. જીવન મૂડી ખર્ચીને પેટે પાટા બાંધીને ખેતરમાં પાક વાવ્યો અને...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.