સાવરકુંડલા શહેર હરિયાળુ બનાવવાનો પ્રયાસ, સાવરકુંડલા સદભાવના ગ્રુપના દ્વારા એક હજાર રોપાનું વિતરણ...
યોગેશ ઉનડકટ, સાવરકુંડલા/ સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગૃપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી અને ઉછેરી શકાય તેવા...
આ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે, અત્યારે જ જાણીલો અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેસનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે...
ગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ, આજે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ એક્ટિવ છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી...
પરષોતમ રૂપાલા અને ગેનીબેન ઠાકોરને AIIMSમાં સોંપવામાં આવી મહત્વની જવાબદારી, જાણો વિગત
લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ બે નામની ચર્ચા હતી તો એ હતા પરષોત્તમ રુપાલા અને ગેનીબેન ઠાકોર. ફરી એકવાર આ બે નામની ચર્ચા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, આજે આ વિસ્તારમાં વરસાદ બોલાવશે બઘડાસટી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી...
બુટલેગરો અને ડ્રગ્સ માફિયા સામે સરકારની લાલ આંખ, જો વાહનોમાં આવું કઈ લઈને ગયા...
બુટલેગરો અને ડ્રગ્સ માફિયા સામે સરકારની લાલ આંખ, જો વાહનોમાં આવું કઈ લઈને ગયા તો થશે વાહનની હરાજી
રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને બુટલેગરો બેફામ બન્યા...
Ahmedabad: ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં લાગી વિકરાળ આગ, આસપાસની દુકાનો ખાલી કરાઈ
Ahmedabad: ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં લાગી વિકરાળ આગ, આસપાસની દુકાનો ખાલી કરાઈ
દેશભરમાંથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના એક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે...
73 લાખની રોકડ અને ગોલ્ડ કર્યું જપ્ત… ગુજરાતમાં લાંચ કેસમાં ACBએ કરી મોટી કાર્યવાહી,...
73 લાખની રોકડ અને ગોલ્ડ કર્યું જપ્ત... ગુજરાતમાં લાંચ કેસમાં ACBએ કરી મોટી કાર્યવાહી, બે અધિકારીઓને ઝડપી પાડયા
ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અમદાવાદ...
જૂનાગઢ: ગિરનાર પર્વત પરથી પગથિયાં પર ધસી આવી મહાકાય શિલા, સદનસીબે મોટી જાનહાનિ ટળી
રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલ છે. આ દરમિયાન ગુજરાતમાં દ્વારકા,જૂનાગઢ, જામનગર, મહેસાણા, સુરત સહિતના જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે...
ભારતના દિગ્ગજ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, વડોદરામાં 12 વાગ્યે નીકળશે અંતિમયાત્રા
ભારતના પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને વડોદરા વાતની અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા...
















