google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, July 24, 2026

અમદાવાદ-ગાંધીનગરમાં સ્પા-હોટલની આડમાં એવા ગંદા ધંધા ચાલતા હતા કે પોલીસ પણ ચૌકી ઉઠી, ...

રાજ્યમાં સ્પા અને હોટલોની અંદર થતા ગોરખધંધાઓના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે ગુજરાતની CID ક્રાઇમે એક જ રાતમાં 35...

રાજ્યમાં એક સાથે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં બદલીની દોર શરૂ થયો છે. ત્યારે હવે ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારી અને 8 IPSની બદલી...

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1,14,000 થી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત...

0
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1,14,000 થી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી...

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત

નિમેષ ગોસ્વામી, ઝઘડિયા / ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તેના પર વધતા જતા અકસ્માતોને લઇને એક્સિડન્ટ ઝોન બની રહ્યો છે. મોટાભાગે કોઇ...

વરસાદી પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું

નિમેષ ગોસ્વામી, ઝઘડિયા/ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી બહરાયા હતા આ દરમિયાન વરસાદી પાણીના પ્રવાહમાં કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા...

ગુજરાતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું, રાજ્ય 1,21,701ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે 

0
ગુજરાતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું, રાજ્ય 1,21,701ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે  રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ ડિજિટલ ઈન્ડિયા માટે મહેનત નેતાઓ...

400 કરોડના આ કથિત કૌભાંડમાં પરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ 

0
400 કરોડના આ કથિત કૌભાંડમાં પરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ  400 કરોડના કથિત ફ્શિરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાજ્ય સરકારના...

લોકોની સમસ્યાને લઈ ડૉ. કાનાબારે ફરી તંત્રને બતાવ્યો અરીસો, વરસાદી પાણી ભરાવા મામલે આવ્યા...

શ્યામ સેદાણી, બાબરા / અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબાર સત્ય વાતને લઈ કોઈ પણ વ્યક્તિને કે પક્ષને...

મોટા ભલગામ ખાતે સમસ્ત હીરપરા પરિવારનું સ્નેહ મિલન યોજાશે

બગસરા રૂપેશ રૂપારેલિયા/ વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે સમસ્ત હીરપરા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ તા. ૦૪/૦૮/૨૦૨૪ને રવિવાર માં રોજ સુરત યુવક મંડળ દ્વારા યોજાશે...

સાવરકુંડલાના એક વ્યક્તિએ મર્યાદિત સંસાધનોથી ઉભુ કર્યું વૃક્ષોનું સામ્રાજ્ય

યોગેશ ઉનડકટ, બ્યુરોચીફ અમરેલી / સાવરકુંડલા ના ગાંધી ચોક માં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર 4500 રૂપિયાના પગારમાં પોતાનું ઘર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.