google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં લાગી મોટી આગ

રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર અંબારડીમાં આગ લાગવવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામ...

હોદ્દો ગયો પણ મોહ રહી ગયો ! પૂર્વ સાંસદે પોતાની ગાડીમાં હજુ પણ રાખી...

અમરેલી: શહેરમાં ફરી એકવાર જાહેર જીવનની નૈતિકતા અને કાયદાનું પાલન મુદ્દે ચર્ચા જાગી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે...

ચાલાલા શહેરમાં ભૂગર્ભ નિકાસ યોજના માટે રૂ. 3.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત, લોકોની સુવિધામાં થશે...

આજે ચાલાલા શહેરમાં ધારી-બગસરા-ખાંભા વિસ્તારના  ધારાસભ્ય  જેવીભાઈ કાકડીયા ના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત ₹3,50,00,000 (અર્થે ત્રણ કરોડ પચાસ લાખ...

અબોલ જીવોની નિઃસ્વાર્થ સેવા માટે ‘ઋતુ સેવા ટ્રસ્ટ’ની ઉત્તમ કામગીરી

બટુક સોલંકી, અમરેલી: માનવતાની સાચી ભાવના ત્યારે સાકાર થાય છે જ્યારે કોઈ નિઃસ્વાર્થપણે અન્યની સાથે જીવીને તેમના દુ:ખને પોતાનું માને. એમ જ, અમરેલીના ‘ઋતુ...

અજયભાઈ વાળાએ લાખાપાદરમાં ચેકડેમમાથી માટી ઉપાડવા કરી ધારદાર રજૂઆત, જાણો શું કહ્યું

લાખાપાદર ગામના ગામવાસીઓ માટે ગામના પ્રકૃતિક સંસાધનોમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા ચેકડેમમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાપ્ત પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચોમાસામાં વરસાદી પાણીના યોગ્ય...

ધારીના વિકાસ માટે બ્રોડગેજ લાઇન અને નવા ફાટક મંજુર કરાવવાની મહત્વપૂર્ણ રજૂઆત

ધારી, તા. 15 એપ્રિલ – ધારીમાં લોકલ વિક્સિત માળખાકીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ધારીના  ધારાસભ્ય જે.વી. કાકડીયા, નવનિયુક્ત...

ધારીના ચલાલા નજીક ખાનગી બસ પલ્ટી: 18 મુસાફરો ઇજાગ્રસ્ત…

0
ધારીના ચલાલા નજીક ખાનગી બસ પલ્ટી: 18 મુસાફરો ઇજાગ્રસ્ત... અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક ગત મોડી રાત્રે થયેલી ગંભીર બસ અકસ્માતની ઘટનામાં 18 મુસાફરો...

શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે સુરેશભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રી હનુમાનજી મહારાજ પ્રાગટ્ય...

સાવરકુંડલા તાલુકાના બોઘરયાણી ગામ પાસે શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારણદાસ બાપુના સાનિધ્યમાં...

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા બાળકો માટે ‘કલામૃતમ-2025’ સમર કેમ્પનું આયોજન

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન બાળકો રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા રહે તે માટે કલામૃતમ-2025 સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા....

અમદાવાદ: ખોખરામાં પરિષ્કર 1 બિલ્ડિંગ લાગી ભીષણ આગ, જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદયા: જુઓ...

અમદાવાદના ખોખરા વિયસ્તરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગને કારણે ધુમાડાના ગોટેને ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.