રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિરામ બાદ વરસાદે કરી એન્ટ્રી
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘણા દિવસોથી મેઘ મેહેરી યથાવત જોવા મળી રહી છે સમગ્ર ઘેડ પંથકને વરસાદ ધમરોલી રહ્યો છે ત્યારે ધોરાજીમાં ગઈકાલ સાંજથી...
ગુજરાતમાં આજે પણ વરસાદ બોલાવશે ધબધબાટી, આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. આ દરમિયાન આજે પણ અતિભારે વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર અને...
ઉપલેટા ના લાઠ ગામમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઇંચ વરસાદ
હાલ મેઘરાજા મન મૂકીને ઘેડ પંથકમાં વરસી રહ્યા છે ઘણી જગ્યાએથી તારાજી સર્જાયા ના દ્રશ્યો પણ સામે આવ્યા. ઘેડ પંથકમાં વરસાદે તારાજી સરજી છે...
સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ચળકતા સુરતના હાલ કર્યા બેહાલ, ધમધોકાર વરસાદે સુરતના રસ્તાને ફેરવ્યા નદીમાં!
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ આજે પણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના સુરતમાં અનરાધાર મેઘરાજા વરસ્યા હતા. ચાર કલાક એકધારા...
Amreli: ધારીના દલખાણીયામાં સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન
દલખાણિયા, બટુક સોલંકી/ ધારીના દલખાણીયામાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી ...
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો આજે જન્મ દિવસ, બાપૂની જીદથી નરેન્દ્ર મોદીને ગુજરાત મૂકવું પડ્યું...
ગુજરાત ના રાજકારણમાં હરહમેશ ચર્ચાતું રહેલું નામ એટલે શંકરસિંહ વાઘેલા. આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે. શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ...
બનાસકાંઠામાં રાજનીતિ ફરી ગરમાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયાએ શંકર ચૌધરી અને પરબત પટેલને...
લોકસભાની ચૂંટણી યોજાય ગઈ અને બનાસકાંઠાનો આખો માહોલ બદલાય ગયો. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બન્યા તો ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્ન તો રોળ્યું પણ બનાસકાંઠાથી...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું હેત યથાવત, આ જિલ્લાઓને આજે વરસાદ ઘમરોળશે અપાયુ રેડ-ઓરેન્જ...
ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે લોકો હજુ રાહ જોઈ રહ્યાં છે પણ સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ...
લ્યો બોલો, આરોગ્યમંત્રીના પીએના નામે લાખોની છેતરપિંડી, જાણો શું કહ્યું મંત્રીજીએ
રાજ્યમાં છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક નકલી પોલીસ બનીને તો ક્યારે PMO અધિકારી બનીને છેતરપિંડીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો, 27 દર્દીઓના મોત, જાણો ક્યાં કેટલા શંકાસ્પદ કેસ મળ્યા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ...
















