google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, July 24, 2026

બગસરા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ, જુની હળિયાદમાં પંચાયત હસ્તકની શાખાઓની કરી...

બગસરા રૂપેશ રૂપારેલિયા/ રાજ્ય સરકાર દ્વારા આજે નિયત કરવામાં આવેલ સરપ્રાઈઝ વિઝીટ અંતર્ગત બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં...

સુરતમાં 5 માળનું બિલ્ડિંગ થયું ધરાશાયી, 5 લોકો ફસાયા, 15 ઇજાગ્રસ્ત

સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈમારત ધરાશાયી થવાને કારણે લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે...

બગસરા માં આપાગીગા ગાદી મંદિર ખાતે અષાઢી બીજ ની ઊજવણી કરવામાં આવશે….

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ અહીંના સુપ્રસિધ્ધ આપાગીગા ગાદી મંદિર ની પરંપરા અનુસાર દર વર્ષ ની માફક આ વર્ષે પણ સંતો એ સ્થાપિત કરેલ વિધિ વિધાન...

અમદાવાદમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એની...

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર થયેલ હુમલા અને વિવિધ દુર્ઘટનાને લઈ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત...

ક્ષત્રિય સમાજને લઈ પાટીલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. ભાજપના અન્ય ઉમેદવારોને...

કુમાર છાત્રાલય બગસરામાં કરવામાં આવેલ વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ આજરોજ લોકભારતી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલયમાં બગસરામાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ધીરુભાઈ કોટડીયા મહામંત્રી અશોકભાઈ પંડ્યા જિલ્લાના મંત્રી...

અમરેલી પોલીસ ભ્રષ્ટાચારના વંટોળમાં ફસાઈ ! પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લગાવ્યો ગંભીર આરોપ…

0
હાલના સમયમાં કોઈ પણ સરકારી કામ કરવા માટે ગેરકાયદેસર રીતે કામ કરવું જરૂરી બન્યું છે. તેવું હાલ લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારી નેતાઓ તમે જોયા...

સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી ના નિવેદન પર વિરોઘ...

0
સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી ના નિવેદન પર વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યુ... યોગેશ ઉનડકટ , બ્યુરોચિફ અમરેલી/ સાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ...

રાજ્યમાં મેઘ મહેર યથાવત, મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો…

0
રાજ્યમાં મેઘ મહેર યથાવત, મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો... રાજ્યમાં વરસાદે 26 જુનથી પધરામણી કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાતમાં...

બગસરા આપાગીગા ગાદી મંદિરે દર્શન કરવા પધારેલ અમરેલીના એસ.પી. હિમકરસિંહ

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરા પૂજ્ય શ્રી આપાગીગા ગાદી મંદિર ખાતે અમરેલી જિલ્લા એસપી શ્રી હીમકર સાહેબ ગાદી મંદિરના દર્શને તેમજ પૂજ્ય મહંતશ્રી જેરામબાપુ ના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.