જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો પરમિટથી થતા સિંહદર્શનને બંધ કરાવીશું: પ્રવીણ રામ
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર...
ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના સહમંત્રી તરીકે અજયભાઈ વાળાની નિમણૂક
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાખાપાદરના રહેવાસી અને અમરેલી જિલ્લા યૂથ કોંગ્રેસના ઉપાધ્યયક્ષ તથા અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ અને સર્વ સમાજ માટે અડધી રાતનો...
બગસરા નજીક હડાળા પાસે સર્જાયો અકસ્માત, એક મહિલાનું મોત; 16 ઇજાગ્રસ્ત
ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલીના બગસરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બોલેરો પિકપ વાહન પલટી મારી જતા...
અમરેલી જિલ્લામાં DAP ખાતરની અછત, રાહત નહીં તો ખાતર તો આપો… પ્રતાપ દૂધાતે કરી...
એક તરફ રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ હવે ખેડૂતો ફરી એક વખત પાક લેવા...
ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા બાબાભાઈ વાળા તેમજ બાઘાભાઈ કોટિલાની મહામંત્રી તરીકેની નિમણૂકને...
રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી બે આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી...
શામળાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ...
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 48 કલાકમાં હાર્ટ એટેકથી 9 લોકોનાં મોત, જાણો શું કહ્યું...
જૂનાગઢમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર પર્વતની આસપાસ લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા દર વર્ષે કાર્તિકી એકાદશીથી શરૂ થાય છે....
પિતાના સંઘર્ષ અને માર્ગદર્શન મેળવીને શૈક્ષણિક ઉચ્ચ પદોની અનેક પરીક્ષાઓ પાસ કરીને તેમજ ...
સુરેન્દ્રનગર જીલ્લાના કિરણબેન કાળુભાઈ ચાવડા જેમને અભ્યાસ - એમ. એ. ઇંગ્લિશ. યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ માંથી કરેલો છે કિરણબેન ચાવડા ના કહેવા મુજબ મારા પિતા ને...
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વિરજી ઠુમ્મર થયા લાલઘૂમ, સરકાર પાસે રાજ્યની પ્રાઇવેટ મોટી હોસ્પિટલો...
અમદાવાદની ડોક્ટરનો મોટો સ્ટાફ ધરાવતી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓનો વધ કરવામાં આવેલ છે તે બાબતોના સમાચાર પ્રસિદ્ધ થતા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તરીકે ફરજો...
ગુજરાતમાં દેવામાફી કેમ નહીં…?’ મહારાષ્ટ્રમાં દેવા નાબુદી વાયદા પર વિરજીભાઈ ઠુંમરનો વેધક સવાલ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો છૂપો રોજ પેદા થયો છે ખાનગીમાં ડરાવી ધમકાવી ખેડૂતોને બોલતા...
















