google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, July 24, 2026

અહિયાં ઈલાજ કરાવતા હોય તો રહેજો સાવધાન…અમદાવાદ જિલ્લામાંથી ઝડપાઈ નકલી હોસ્પિટલ

રાજ્યમાં જાણે નકલીની બોલબાલા હોય તેમ નકલી ધી, દૂધ, મસાલા, નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી કચેરી બાદ હવે નકલી હોસ્પિટલ સામે આવી છે. અમદાવાદના...

શંકર ચૌધરીને આપી શક્તિસિંહે ગેરેન્ટી, જાણો એવું તે શું કહ્યું કે બનાસકાંઠાના રાજકારણમાં આવ્યો...

ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસની 25 બેઠકો પર હાર કરતાં એક બેઠક પર જીતની ચર્ચા ખૂબ વધુ...

અમદાવાદમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા, પોલીસ દોડતી થઈ…

0
અમદાવાદમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા, પોલીસ દોડતી થઈ... ગુજરાતમાં આંગડિયા પેઢીના કર્મચારીની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન અમદાવાદના...

બગસરા તાલુકાના શાપરની સીમમાં વાડી માલિકના પૌત્ર ઉપર દીપડાનો હુમલો, ખેડૂતોમાં ફફડાટ

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરાની સીમમાં ફરી પાછી દીપડાની રંજાડો શરૂ થયેલ છે.  ત્યારે બગસરા તાલુકાના શાપરથી લુંઘીયા તરફ જતા રોડ ઉપર આવેલ શંભુભાઇ પોલાભાઈની...
news hotspot

જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ઝોન કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ

બગસરા, રૂપેશ રૂપારેલિયા/જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ઝોન કક્ષાની ખો ખો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોનના વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે જોડાયા હતા. પસંદ...

રાજકોટમાં રાજમાર્ગો ઉપર મણકા ભાંગી નાખતા ખાડાઓ મામલે કોંગ્રેસનો અનોખો વિરોધ, શરૂ કરી ગાંધીગીરી...

0
રાજકોટમાં રાજમાર્ગો ઉપર મણકા ભાંગી નાખતા ખાડાઓ મામલે કોંગ્રેસનો અનોખો વિરોધ, શરૂ કરી ગાંધીગીરી ! આમ તો રાજકોટમાં 8 માસ ખૂબ સારું ચિત્ર બતાવવામાં આવે...

રાહુલ ગાંધીને ડૉ. ભરત કાનાબરે ગણાવ્યું ગુજરાતનું રાજકીય ગણિત, જાણો કારણ

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપને એક નિવેદન આપયુ હતું કે તમે લખી લેજો INDIA ગુજરાતમાં તમને હરાવશે. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ડૉ. ભરત...

સાવરકુંડલામાં નવનિર્મિત આકાર પામતા અમૃત રેલ્વે સ્ટેશનની કરાઈ સમીક્ષા…

0
સાવરકુંડલામાં નવનિર્મિત આકાર પામતા અમૃત રેલ્વે સ્ટેશનની કરાઈ સમીક્ષા... યોગેશ ઉનડકટ, બ્યુરો ચીફ અમરેલી/ સાવરકુંડલા માં નવનિર્મિત આકાર પામતું અમૃત રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા...

સુરતમાં ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં 7 લોકોના મોત

સુરત શહેરના પાલ વિસ્તારમાં શનિવારે બપોરે 5 માળની ઇમારત ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ...

Rath yatra 2024: નગરચર્યા પર નીકળ્યા ભગવાન જગન્નાથ, ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.