Junagadh : માંગરોળ નજીક ખાનગી યાત્રાળુ બસ પલ્ટી, બે મહિલાઓના ઘટનાસ્થળે મોત
જૂનાગઢ: માંગરોળ તાલુકાના રહીજ ગામ નજીક એક ખાનગી યાત્રાળુ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. ભાવનગરથી દ્વારકા જઈ રહેલી બસ અચાનક નીલગાય આડી પડતા પલ્ટી...
રાજકોટમાં ગોઝારી ઘટના : ગરમીના લીધે આજીડેમમાં ન્હાવા ગયેલા 6 લોકો ડૂબ્યા, 4 લોકોના...
એક તરફ આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજકોટમાં આકરી ગરમીથી બચવા માટે એક જ પરિવારના 6 લોકો આજીડેમમાં નહાવા ગયા હતા. જેમાં એક...
Surat: કાળઝાળ ગરમી વચ્ચે એસ.ટી. બસમાં મુસાફરી કરતાંજોવા મળ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં, ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની...
અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. 1.21 કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં તત્વો સામે કડકમાં કડક...
રાજ્યના અસંગઠિત ક્ષેત્રના 7,145 શ્રમયોગીઓના વારસદારોને રૂ. 7.14 કરોડથી વધુની રેકોર્ડબ્રેક સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવાળીયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર શ્રમયોગીઓના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ...
ખજૂરી નેસ ખાતે આયોજિત કાર્યક્રમની વાઇરલ પત્રિકા અંગે વન વિભાગ ગીર પૂર્વએ માંગ્યો ખુલાસો,...
હાલમાં સોશિયલ મીડિયામાં જળક્રાંતિ ટ્રસ્ટના લેટરપેડ પર ખજૂરીનેસ સંસ્કૃતિ દર્શન પત્રિકા વાયરલ થઈ છે. જે પત્રિકામાં ગીર અભ્યારણ્યમાં જાહેર જનતા માટે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ...
તાર ફેન્સીંગ સહાય યોજના માટે અરજી કરનારા ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો આ તારીખ સુધી કરવા...
રાજયનાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ 'તાર ફેન્સીંગ સહાય યોજના' અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય માટેની અરજીઓ માટે ૨૭.૦૩.૨૦૨૬ થી તા.૨૬.૦૪.૨૦૨૬ (દિન – ૩૦) સુધી ઓનલાઈન...
ઈરાન સામેના યુદ્ધમાં હવે UAEની પણ થશે એન્ટ્રી ? લીધું આ મોટું પગલું
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ અટકી ગયું છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ટેલિફોન વાતચીત પણ ચાલી...
66 વર્ષ પહેલા એક હતા બે રાજ્યો, ગૌરવવંતા ગુજરાતી બનવા થયું મહાઆંદોલન અને…..
નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાત રાજ્યનો ઇતિહાસ ખૂબ સંઘર્ષ અને ગૌરવવંતો છે. સંઘર્ષની આ વાત છે 66 વર્ષ પહેલાની જ્યારે ગુજરાત રાજ્ય ન હતું....1956માં આંધ્ર...
બગસરામાં ગો.વા સવિતાબેન શાંતિલાલ કેશરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન હવેલીનું નવ નિર્માણ અર્પણ, શહેર...
અશોક મણવર, બગસરા/અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગો.વા સવિતાબેન શાંતિલાલ કેશરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન હવેલીનું નવ નિર્માણ પૂર્ણ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું છે....
















