google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026

મોરબી પાલિકાને બદનામ કરનાર તત્વો સામે કાંતિ અમૃતિયાએ કરી લાલ આંખ, Video કર્યો જાહેર

મોરબી: પાલિકાને લઈને અનેક વિવાદો અમે આવી રહ્યા છે. ત્યારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી MLA કાંતિ અમૃતિયાએ જાહેર કરેલા વીડિયોમાં એવું જણાવવામાં આવ્યું હતું...
લ્યો બોલો.... ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, ઉઠયા અનેક સવાલો

લ્યો બોલો…. ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, ઉઠયા...

અમદાવાદ: એક તરફ સરકાર નશાખોરો સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની...

અમરેલી જિલ્લા ઓબીસી અનામત બચાવો સમિતિની અગત્યની બેઠક મળી, ઘડી રણનીતિ

અમરેલી:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, ઋત્વિકભાઈ મકવાણા દ્વારા અમરેલી જિલ્લા ઓ.બી.સી અનામત બચાવો સમિતિ એટલે કે બક્ષીપંચ સમાજના આગેવાનોની એક...
PM મોદી આજે લોન્ચ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના, ગુજરાતનાં 21 સહિત દેશના 508 સ્ટેશનોનું નવીનીકરણ થશે

PM મોદી આજે લોન્ચ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના, ગુજરાતનાં 21 સહિત દેશના 508...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. એક સાથે દેશભરના 508 સ્ટેશનોના નવીનીકરણની આ યોજના માટે...

Rajkot: કેમ જીવ ચાલ્યો? શરદી ઉધરસ મટાડવા 10 માસની બાળકીને ગરમ સોયના ડામ...

રાજકોટ: વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. આજે પણ લોકો વિજ્ઞાન પર ભરોસો નથી કરતાં અને જીવ જોખમમાં મૂકે...
રાજકોટઃ આગામી સમયમાં તહેવારોની મોસમ શરુ થઈ રહી છે. સૌથી પહેલા ભક્તોનો પ્રિય તહેવાર ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે. અત્યારથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ મહોત્સવના આયોજકો અને મૂર્તિકારો સાથે બેઠક યોજવામાં આવી હતી.પરંતુ આ જાહેરનામુ આવ્યા બાદ લોકોમાં અસમંજસ સર્જાઈ છે.

ગણેશજીની મૂર્તિના ઓર્ડર અપાઈ ગયા, રાજકોટ પોલીસ કમિશ્નરે હવે જાહેરનામુ બહાર પાડ્યું, કરવું શું…...

રાજકોટઃ આગામી સમયમાં તહેવારોની મોસમ શરુ થઈ રહી છે. સૌથી પહેલા ભક્તોનો પ્રિય તહેવાર ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે. અત્યારથી તડામાર તૈયારીઓ શરુ કરી...
મોરબીઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈપણ વસ્તુ અથવા વાત વાયરલ થઈ શકે છે. મોરબીમાં જાગો કાનાભાઈ જાગો...ની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.ધારાસભ્ય કાંતિ અમૃતિયા જાગો એવા આશયથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેના પર કાંતિ અમૃતિયાએ વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી છે.

મોરબીમાં લોકોએ MLAને માર્યો ટોણો, જાગો કાનાભાઈ જાગો, જાણો ધારાસભ્યએ શું આપી પ્રતિક્રિયા ?

મોરબીઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈપણ વસ્તુ અથવા વાત વાયરલ થઈ શકે છે. મોરબીમાં જાગો કાનાભાઈ જાગો...ની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.ધારાસભ્ય...

રાહુલ ગાંધીને ‘સુપ્રિમ’ રાહત પર કોંગ્રેસે કહ્યું, આ નફરતના બજારમાં…

અમદાવાદઃ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને સુરત કોર્ટે સંભળાવેલી સજા અને દોષિત ઠેરવવા પર...
રાજકોટના નવા ઓવરબ્રિજને લઈ ઉઠયા સવાલો, તંત્રનો ‘સબ સલામત’ હોવાનો દાવો

Rajkot: નવા ઓવરબ્રિજમાં તિરાડો? તંત્રનો ‘સબ સલામત’ હોવાનો દાવો

રાજકોટ: રાજ્યમાં બ્રિજની કાંગીરીનર લઈ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ નવા ડબલ લેયર બ્રીજના એકસપાન્સન જોઇન્ટસમાં તિરાડો...

1 લાખથી વધારે મહિલાઓએ કરાવ્યું ગર્ભપાત, ગેરકાયદે આંકડા તો જાણો ચોંકી જશો 

અમદાવાદઃ આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભ્રુણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુન્હો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.