google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, November 23, 2025
Home દેશ વિદેશ

દેશ વિદેશ

અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન ; પરિવારે ચાહકોને જાણ કર્યા વગર કર્યા અંતિમ...

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે (20 નવેમ્બર) મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 84 ​​વર્ષની વયે...

પંચાંગ /18 ઓક્ટોમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...

પંચાંગ તિથી દ્વાદશી (બારસ) 12:20 PM નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની 03:42 PM કરણ : તૈતુલ 12:20 PM ગરજ 12:20 PM પક્ષ કૃષ્ણ યોગ બ્રહ્મ +01:47 AM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય...

J&K :ભારતીય સેનાના કેમ્પમાં શંકાસ્પદ વિસ્ફોટ, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ, ઘેરાબંધી અને સર્ચ...

સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં સેનાના સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયન કેમ્પમાં એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો, જેમાં ભારતીય...

Leh Protest: લેહમાં હિંસામાં ફેરવાયો યુવાનોનો વિરોધ, 4 મોત-70 ઘાયલ, માંગ શું?

લદ્દાખના રસ્તાઓ પર છેલ્લા ઘણા દિવસોથી યુવાનોની ભીડ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેણે હવે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. લેહમાં સોમવારે...

ઇટાલીના PM જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, અનેક શહેરોમાં હિંસા, જાણો કારણ

મંગળવારે ફ્રાન્સે પેલેસ્ટાઇનને ઔપચારિક રીતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયાની બેઠક દરમિયાન આ જાહેરાત...

પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં નો એન્ટ્રી, લંબાવાયો પ્રતિબંધ

ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ એક મહિના માટે લંબાવ્યો છે, જે હવે 24 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે....

Air India Crash: ‘પ્રારંભિક તપાસ રિપોર્ટના કેટલાક પાસાઓ બેજવાબદાર છે’, સુપ્રીમ કોર્ટે DGCA...

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIBના પ્રારંભિક અહેવાલના કેટલાક પાસાઓ, જેમાં પાઇલટ્સની ભૂલો દર્શાવવામાં આવી હતી, તે "બેજવાબદાર" હતા, એમ સુપ્રીમ...

ફ્લાઇટમાં કોકપીટ ગેટને ટોયલેટ સમજીને ખોલવાનો પ્રયાસ ! પાઇલટે વ્યક્ત કરી હાઇજેકની શંકા ;...

એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગલુરુ-વારાણસી ફ્લાઇટના નવ મુસાફરોને લેન્ડિંગ બાદ  અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કોકપીટ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ હાઇજેક થવાની સંભાવનાને ધ્યાનમાં...

રાજનાથ સિંહે મોરોક્કોમાં કહ્યું, ‘પીઓકે આપમેળે ભારતમાં જોડાશે’

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. ભારતીય સંરક્ષણ પ્રધાન દ્વારા મોરોક્કોની આ પહેલી મુલાકાત છે. રાજનાથ સિંહ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના...

આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે GST બચત મહોત્સવ : વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં જાણો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શારદીય નવરાત્રીની પૂર્વ સંધ્યાએ નેક્સ્ટ જનરેશન GST સુધારાના મુદ્દા પર રાષ્ટ્રને સંબોધન કર્યું. GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. દેશના નાગરિકોને...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.