મોહન ભાગવતનું ન્યૂયોર્કમાં મોટું નિવેદન: ‘માનવતા બધા ધર્મોથી ઉપર, વિવિધતામાં એકતા ભારતના DNAમાં’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમમાં ભારતની વૈવિધ્યસભર પરંપરા, માનવતા અને આધ્યાત્મિક વિકાસ અંગે પોતાના...
નેપાળમાં કુદરતનો કાળો કહેર! 675નાં મોત, 2,400 ગુમ; 108 ભારતીયોનું રેસ્ક્યૂ
નેપાળમાં તાજેતરના વિનાશક પૂર અને ભારે વરસાદ બાદ પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી ત્યાં વધુ એક સંભવિત ખતરો સામે આવ્યો છે. તિબેટ વિસ્તારમાં બે...
નેપાળ-આસામ પૂરગ્રસ્તો માટે વિશાલ મિશ્રાની મોટી પહેલ, કોન્સર્ટની આખી કમાણી કરશે દાન
નેપાળ અને આસામમાં આવેલા વિનાશક પૂર બાદ મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિમાં ગાયક વિશાલ મિશ્રાએ પૂરગ્રસ્તોની મદદ માટે મહત્વની પહેલની જાહેરાત...
હિંગમાં મળી મોટી ખામી! Everest સહિત 2 કંપની સામે FSSAIનો એક્શન, જાણો લેબ ટેસ્ટમાં...
રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતા હિંગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા Everest Food Products Private...
આવારાપન 2ની સફળતા વચ્ચે ઇમરાન હાશ્મીને સ્વાઈન ફ્લૂ! H1N1 પોઝિટિવ, બેંગલુરુનો શો થયો રદ
બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિનેતાનો સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા...
નેપાળ પૂર વચ્ચે ચોંકાવનારી ઘટના: નદીમાંથી મળેલા બેંક લોકરમાંથી લાખો રૂપિયા કાઢ્યા, 29ની ધરપકડ
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી તબાહી વચ્ચે કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. પૂરનાં જોરદાર પ્રવાહમાં તણાઈ ગયેલા...
નેપાળનો મોટો U-Turn: ભારત-ચીન પાસેથી મદદ માંગી, 320 ભારતીયો હજુ ગુમ; મૃત્યુઆંક 626 પાર
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને અચાનક આવેલા પૂર બાદ પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. શરૂઆતમાં વિદેશી શોધ અને બચાવ ટીમોની મદદ અંગે સાવચેતીભર્યું...
નેપાળમાં વિનાશક પૂર વચ્ચે Infosysના CEO ગુમ! કંપનીએ શોધખોળ શરૂ કરી
નેપાળમાં ભારે પૂર અને વિનાશક કુદરતી આફત વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. Infosys Public Servicesના CEO લક્સ ગોપીસેટ્ટી નેપાળની મુલાકાત દરમિયાન...
Nepal Flood: ભારતીયો માટે MEAનું મોટું અપડેટ, 320નો સંપર્ક તૂટ્યો; 84 ભારતીયો બચાવાયા
નેપાળમાં વિનાશક પૂર અને ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. આ કુદરતી આફત વચ્ચે ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ મહત્વપૂર્ણ...
નેપાળમાં પૂરથી હાહાકાર: મૃત્યુઆંક 538 પર પહોંચ્યો, 93 હજાર લોકો જોખમમાં; 1,500થી વધુ ગુમ
નેપાળમાં વિનાશક પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની છે. અત્યાર સુધીમાં 538 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,500થી વધુ લોકો હજુ પણ...
















