અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું, હવે આતિશી સંભાળશે દિલ્હીની કમાન
અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું, હવે આતિશી સંભાળશે દિલ્હીની કમાન
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આતિશી દિલ્હીનો...
રશિયા સામે મેટાની મોટી કાર્યવાહી, RT સહિત અનેક સરકારી મીડિયા હાઉસ પર મૂક્યો પ્રતિબંધ...
રશિયા સામે મેટાની મોટી કાર્યવાહી, RT સહિત અનેક સરકારી મીડિયા હાઉસ પર મૂક્યો પ્રતિબંધ પ્રતિબંધ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ તેના તમામ સોશિયલ મીડિયા...
સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું અમારી પરવાનગી વગર કાર્યવાહી ન...
સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું અમારી પરવાનગી વગર કાર્યવાહી ન કરો
સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે....
Arvind Kejriwalએ માંગ્યો LGનો સમય….. આવતીકાલે આપશે રાજીનામું, આ નામોની ચર્ચા તેજ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ મંગળવારે રાજીનામું આપશે. આના એક દિવસ પહેલા સોમવારે આમ આદમી...
નીતિન ગડકરીનો મોટો દાવો, કહ્યું- વિપક્ષના નેતાએ વડાપ્રધાન બનવાની આપી હતી ઓફર
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા તેમને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી...
શું છે દુનિયાનો રહસ્યમયી બર્મુડા ટ્રાયેંગલ, જ્યાં અનેક જહાજોએ લીધી છે જળસમાધિ અને પ્લેન...
ઘણી વખત કેટલીક એવી ઘટનાઓ અથવા દૂરઘટનાઓ બને છે જેના કારણે લોકોના મનમાં ભય ફેલાય છે. આ ડરના કારણે કેટલીક યુક્તિઓ જન્મ લે છે...
રાજસ્થાનમાં નેતાજીનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો વાયરલ, ભાજપે કરી મોટી કાર્યવાહી
ભાજપે રાજસ્થાનમાં ઉદયપુર દેહત લઘુમતી મોરચાના પ્રમુખ નાથે ખાનને પદ પરથી હટાવી દીધા છે. એક મહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી...
કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, 156 દિવસ બાદ જેલમાંથી છૂટવાનો માર્ગ મોકળો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે.
જસ્ટિસ સૂર્યકાન્ત...
દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે શરૂઆત
દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે તેને ફ્લેગ ઓફ કરશે. આ પછી દેશના અન્ય...
વરિષ્ઠ નાગરિકોને મોદી સરકારની મોટી ભેટ, 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને મળશે ‘આયુષ્માન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 'પ્રધાનમંત્રી...