google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, June 4, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો : મુકુલ રૉયની સાથે તેમના દીકરા સુભ્રાંશુ રૉય પણ TMCમાં...

પશ્ચિમ બંગાળમાં મમતા નો હાથ જાણતા એ પકડ્યો અને ફરી મુખ્યમંત્રી ની ખુરશી પર બેસાડયા અને ભાજપને ઝટકો આપ્યો ત્યાર બાદ ફરી આજે ભાજપને...
corona

કોરોના આવી રહ્યો છે કંટ્રોલમાં , જાણો છેલ્લા 24 કલાકની વિગત

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 91,702 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,34,580 લોકોએ કોરોનાને...
corona

ભારતમાં કોરોનાનું તાંડવ, આજે 6148 લોકોના થયા મૃત્યુ

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  પરંતુ આજે દેશમાં અત્યાર સૂડી સૌથી વધુ મૃત્યુ આજે નોંધાયા છે ત્યારે આજે દેશમાં છેલ્લા...

ચૂંટણી કમિશનર તરીકે નિવૃત IAS અનુપચંદ્ર પાંડેની નિમણૂક

ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના નિવૃત IAS અધિકારી અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપચંદ્ર પાંડે  જન્મ 15 ફેબ્રુઆરી 1959 ના...
corona

ભારતમાં 63 દિવસ પછી એક લાખ કરતાં ઓછા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,498કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  1,82,282 લોકોએ કોરોનાને મ્હાત...

કેરળમાં ચોમાસાનું આગમન: હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

ભારતમાં ચોમાસુ આવી પહોચ્યું છે તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે કેરળમાં નૈઋુત્યનું ચોમાસુ આજે બેસી ગયુ છે અને કેરળ તથા...

કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારી હત્યા, આતંકીઓ ફરાર

લશ્કર વડાની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકી હુમલામાં એક મહિલા પણ ઘાયલ...
corona

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડ લોકોએ લીધી વેક્સિન, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા...

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,734 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  2,38,022 લોકોએ...
PM MODI FILE PHOTO

મોદીની મોટી જાહેરાત: કોરોનામાં માતા-પિતા અથવા વાલી ગુમાવનાર બાળકોની સંભાળ PM Care ફંડ દ્વારા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ એક મોટી જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે માતા-પિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને 'પીએમ-કેર ફોર ચિલ્ડ્રન'...

GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર

GPSC ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પ્રીલિમ પરીક્ષામાં કુલ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.