google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, October 9, 2025

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે EVM પર જોવા મળશે ઉમેદવારનો કલર ફોટો ;જાણો ક્યારે...

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાવાની ધારણા છે. આ પહેલા, ભારતના ચૂંટણી પંચે EVM મતપત્રોને વધુ વાંચી શકાય તે માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે....

પંચાંગ /13 ઓગસ્ટ 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...

સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...

જગદીપ ધનખરના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા

સોમવારે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ધનખડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે સંસદનું...

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું નિવેદન, કહ્યું- આખો દેશ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ (SPIEF) માં એક મોટું નિવેદન આપ્યું. પુતિને કહ્યું કે રશિયા વર્તમાન યુદ્ધમાં યુક્રેન...

કાશ્મીર મુદ્દે ભારતનું સ્પષ્ટ નિવેદન, કોઈ ત્રીજો પક્ષ દખલ ન કરે… પાકિસ્તાને Pok ખાલી...

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે અને તેમાં કોઈ...

ભારતે કરી 140 કરોડ દેશવાસીઓની ‘મન કી બાત’, POK માં કરી એર સ્ટ્રાઈક

7 મેના રોજ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય...

દેશના 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

ચૂંટણી અધિકાર સંસ્થા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ દેશના વર્તમાન મહિલા સાંસદો અને ધારાસભ્યો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ADR ના વિશ્લેષણ...

પહેલગામના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ, જાણો શું કહ્યું

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે 'પહલગામ હુમલાનો બદલો પસંદગીપૂર્વક લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહેલગામ હુમલા...

આતંકવાદને કચડવા સેનાને છૂટો દોર, PM મોદીએ કહ્યું ‘હુમલાનો સમય-પદ્ધતિ નક્કી કરવાની તમને સ્વતંત્રતા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય...

પાકિસ્તાને ફરી ઓક્યું ઝેર, સિંધુ પર અમારો અધિકાર, કાં તો પાણી વહેશે કાં તો...

પહેલગામ આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે કહ્યું દરેક પ્રકારની તપાસ માટે તેઓ તૈયાર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.