google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, October 12, 2025

BSF પર ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી!.. BSF ચીફ નીતિન અગ્રવાલને પદ પરથી હટાવ્યા...

ગૃહ મંત્રાલયે BSFના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.  BSFના વિશેષ ડીજી વાયબી ખુરાનિયાને...

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, વોટ્સએપ-યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પર મુકાયો પ્રતિબંધ

બાંગ્લાદેશમાં શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. જુલાઈમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન 200...

યુદ્ધનું જોખમ વધ્યું ! ઈઝરાયેલમાં ભારતીયોએ સાવચેત રહેવું , એમ્બેસીએ જારી કરી ચેતવણી 

યુદ્ધનું જોખમ વધ્યું ! ઈઝરાયેલમાં ભારતીયોએ સાવચેત રહેવું , એમ્બેસીએ જારી કરી ચેતવણી  વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને...

Rahul Gandhi વિરુદ્ધ વિદેશની ધરતી પર રચાઇ રહ્યું છે ષડયંત્ર? આ દિગ્ગજ નેતાનો...

રાહુલ ગાંધીએ 29 જુલાઈના રોજ સંસદમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરીને ભાષણ આપ્યું હતું. આ પછી આજે રાહુલ ગાંધીએ એક પોસ્ટ કરી છે જેની ખૂબ...

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારત પર અસર, એર ઈન્ડિયાએ આ ફ્લાઈટ કરી કેન્સલ

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારબાદ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ નોંધપાત્ર રીતે ભડક્યું...

અડધી રાત્રે ટ્વિટ કરી ED મામલે રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે મોટો દાવો કરતા કહ્યું કે સંસદમાં તેમના 'ચક્રવ્યુહ' ભાષણ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમના પર...

હમાસ નેતાની હત્યાનો બદલો લેશે ઈરાન, સુપ્રીમ લીડર ખમેનીએ જારી કર્યો આદેશ, ઈઝરાયેલ એલર્ટ...

ઈરાન હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા માટે બેતાબ છે. હાનિયાના મૃત્યુનો ગુસ્સો માત્ર ઈરાનમાં જ નહીં પરંતુ તેના પ્રોક્સીઓમાં પણ જોવા...

FASTag થી ક્રેડિટ કાર્ડ સુધી, આજથી બદલાશે આ નિયમો, સીધી અસર પડશે તમારા ખિસ્સા...

નવો મહિનો અને કેટલાક નવા નિયમો, આ એક એવી ઘટના છે જે દર મહિને બનતી હોય છે જે તમારા જીવન પર અસર કરે છે....

UPSC એ પૂજા ખેડકરને આપ્યો મોટો ફટકો, IASની નોકરી કરી રદ; હવે કોઈ પરીક્ષા...

UPSC એ પૂજા ખેડકરને આપ્યો મોટો ફટકો, IASની નોકરી કરી રદ; હવે કોઈ પરીક્ષા નહીં આપી શકે  વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો...

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ કર્યું નથી; વાયનાડ દુર્ઘટના પર...

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ કર્યું નથી; વાયનાડ દુર્ઘટના પર શાહનો દાવો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.