google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, January 14, 2026

FASTag થી ક્રેડિટ કાર્ડ સુધી, આજથી બદલાશે આ નિયમો, સીધી અસર પડશે તમારા ખિસ્સા...

નવો મહિનો અને કેટલાક નવા નિયમો, આ એક એવી ઘટના છે જે દર મહિને બનતી હોય છે જે તમારા જીવન પર અસર કરે છે....

UPSC એ પૂજા ખેડકરને આપ્યો મોટો ફટકો, IASની નોકરી કરી રદ; હવે કોઈ પરીક્ષા...

UPSC એ પૂજા ખેડકરને આપ્યો મોટો ફટકો, IASની નોકરી કરી રદ; હવે કોઈ પરીક્ષા નહીં આપી શકે  વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો...

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ કર્યું નથી; વાયનાડ દુર્ઘટના પર...

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ કર્યું નથી; વાયનાડ દુર્ઘટના પર શાહનો દાવો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો...

નીતિન ગડકરીએ જીવન વીમા પ્રિમિયમ મામલે નિર્મલા સીતારમણને કરી અપીલ, જાણો શું કહ્યું

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના વીમા પ્રીમિયમ પર 18 ટકા ગુડ્સ એન્ડ...

ઈસ્માઈલ હનિયાના ખાત્મા પછી ઈઝરાયેલનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

ઈઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. હાનિયાને મારવા માટે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પસંદ કર્યું અને વહેલી સવારે હાનિયાને મારી નાખ્યો....

ઈઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો કર્યો પૂરો, તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા

ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો પૂર્ણ કરી લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ...

વાયનાડમાં તબાહી, ભૂસ્ખલનને કારણે 106ના મોત, કેરળમાં બે દિવસના શોકની જાહેરાત

વાયનાડમાં તબાહી, ભૂસ્ખલનને કારણે 106ના મોત, કેરળમાં બે દિવસના શોકની જાહેરાત કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે....

જમ્મુ તાવીથી અમદાવાદ આવતી ટ્રેનમાં બોમ્બ ! ટ્રેનને રોકી ચેકિંગ હાથ ધરાયું

જમ્મુ તાવીથી અમદાવાદ જતી ટ્રેનને ફિરોઝપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. આ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી અફડાતફડી મચી ગઈ...

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 11 લોકોના મોત, અનેક લોકો ફસાયા, બચાવ કામગીરી શરૂ….

આજે (મંગળવારે) વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ સેંકડો લોકો તેમાં ફસાયા હોવાની આશંકા...

Jharkhand: ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત, મુંબઈ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા..3 ના મોત

હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલ ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.