જાણો વચગાળાનું બજેટ અને સામાન્ય બજેટનો તફાવત
મોદી સરકાર 3.0 સરકારનું પ્રથમ બજેટ અને નાણાં મંત્રી પોતાનું સાતમું બજેટ આગામી 23 તારીખના રજૂ કરશે. સામાન્ય રીતે એક વર્ષમાં એક જ બજેટ...
Union Budget 2024: 23 જુલાઈએ રજૂ થશે બજેટ, સંસદ સત્રની તારીખ જાહેર
નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ...
યુક્રેનમાં નાટોની દખલગીરીથી નારાજ થયા પુતિન, પરમાણુ હુમલાની આપી ધમકી
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના દેશો યુક્રેનની તરફેણમાં આવવાથી નારાજ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે યુક્રેન સામે...
ઈરાનની સત્તામાં મોટી ઉથલપાથલ, સુધારાવાદી મસૂદ પેજેશ્કિયાને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી, કટ્ટરપંથી જલીલીનો પરાજય
ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સુધારાવાદી મસૂદ પેઝેશ્કિયાને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે કટ્ટરવાદી ગણાતા ઉમેદવાર સઈદ જલીલીને હરાવ્યા છે. ચૂંટણીમાં...
હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર આવ્યા સામે, આપ્યું આ મોટું નિવેદન
હાથરસ અકસ્માત બાદ બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા છે. બાબા સૂરજપાલે કહ્યું કે આ ઘટના બાદ તેઓ દુખી છે. ગુનેગારોને બક્ષવામાં...
વેલમાં વિરોધ કરી રહેલ કોંગ્રેસના સાંસદને વડાપ્રધાન મોદીએ આપ્યું પાણી, જાણો પછી શું થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લોકસભામાં પોતાની સ્પીચ આપી રહ્યા હતા આ દરમિયાન તેમણે ગૃહના વેલમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સાંસદોને પાણી આપ્યું હતું. આ...
Uttar Pradesh: હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ, 27 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા…
Uttar Pradesh: હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ, 27 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા...
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી 27 લોકોના મોતના સમાચાર...
આજથી મોબાઈલ પોર્ટ અને NPS સહિત પાંચ નિયમો બદલાશે, જાણો શું થશે ફેરફાર
ક્રેડિટ કાર્ડ બિલિંગ, મોબાઈલ પોર્ટ અને NPS સહિત પાંચ મુખ્ય નિયમો 1 જુલાઈ એટલે કે સોમવાર(આજ) થી બદલાઈ રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ આ મહિનાથી...
રાજદ્રોહ હવે દેશદ્રોહમાં ગણાશે, કલમ 420 નાબૂદ; નવા કાયદામાં શું આવ્યો બદલાવ?
આજથી એટલે કે 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીની જગ્યાએ ઈન્ડિયન જસ્ટિસ કોડ (બીએનએસ) લાગુ કરવામાં આવ્યો છે, સીઆરપીસીની...
હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં ફસાણી ટીમ ઈન્ડિયા, શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ, જાણો ક્યારે આવશે...
T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હરિકેન બેરીલને કારણે હજુ પણ બાર્બાડોસમાં અટવાયેલી છે. ભારતીય ટીમ સોમવારે જ ન્યૂયોર્ક જવાની હતી. પરંતુ, અત્યંત...