google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Tuesday, October 14, 2025

મોદી એક્શનમોડમાં, શપથ ના 16 કલાલમાંજ ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય… આ ફાઇલ પર...

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે (10...

33 નવા ચહેરા, મહિલાઓનું ઘટ્યું સંખ્યાબળ, જાણો મોદીના મંત્રીમંડળના લેખાંજોખાં

મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ બની ગયો છે. રવિવારે સાંજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા. તેમની...

ગઈકાલે શપથ લીધા અને આજે મંત્રીપદ છોડવા માંગે છે આ નેતા, જાણો શું છે...

કેરળના ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપી, જેમણે રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા, તેઓ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા...

મોદીના મંત્રીમંડળમાં યુપીમાંથી 11 અને બિહારમાંથી 8 મંત્રીઓ, જાણો અન્ય રાજ્યોને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું

મોદી સરકાર 3.0એ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. મોદી...

જમ્મુમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલો…. 10ના મોત, 33 ઘાયલ

જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. જેના કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી. આ ઘટનામાં...

એલોન મસ્કે પીએમ મોદીને પાઠવી શુભકામના, કહ્યું ‘હવે મારી કંપનીઓ ભારતમાં…’

ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે...

દેશની સૌથી મોટી ફિલ્મસિટીના સ્થાપક રામોજી રાવનું નિધન, હૈદરાબાદમાં લીધા અંતિમ શ્વાસ

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.  તેમના દ્વારા...

NDAના નેતા તરીકે ચૂંટાયા નરેન્દ્ર મોદી, ચંદ્રાબાબુ નાયડુ-નીતીશ કુમારનું પણ મળ્યું સમર્થન

એનડીએના તમામ સાથી પક્ષોએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. બુધવારે પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો...

એકે રાજીનામું માંગ્યું હતું અને બીજાએ મોદીના કારણે ગઠબંધન છોડ્યું… જાણો નાયડુ-મોદી-નીતીશ સંબંધોના ઉતાર...

જો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો તેમને ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારના સમર્થનની જરૂર પડશે. કારણ કે 2014...

જો આ રાજ્યોનો સાથ ન મળ્યો હોત તો ભાજપ 200 બેઠકો પણ ન જીત્યું...

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગત વખતે પોતાના દમ પર બહુમતી મેળવનાર ભાજપ આ વખતે...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.