ભારત બાદ હવે નેપાળમાં પણ TikTok પર પ્રતિબંધ, જાણો શું છે મામલો
ભારત બાદ હવે નેપાળે પણ ચાઈનીઝ સોશિયલ મીડિયા ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે TikTok નેપાળમાં પણ ઉપયોગમાં લઈ શકાશે નહીં. તેને સંપૂર્ણપણે...
Govardhan Puja 2023: આજે ગોવર્ધન પૂજા, આ સમય પહેલા કરો પૂજા, જાણો પૂજાની રીત
પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ભગવાન ઇન્દ્રના ક્રોધથી બ્રજના લોકોને બચાવ્યા હતા. ભગવાન ઈન્દ્રને...
વિશ્વભરમાં દર વર્ષે સિગારેટ પીવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે? આંકડાઓ છે ડરાવનારા
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે લોકોના જીવન પર ભારે અસર પડી છે. લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. બાળકો...
ગૃહ મંત્રાલય એક્શન મોડમાં… મણિપુર હિંસા વચ્ચે 9 મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ
મણિપુરમાં હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. સોમવારે 13 નવેમ્બરના રોજ મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે...
Earthquake: નેપાળમાં ભૂકંપથી તબાહી, 128 લોકોના મોત અનેક લોકો ઇજાગ્રસ્ત
નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા.નેપાળમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં...
ગાઝાની પરિસ્થિતિને લઈ ઈરફાન પઠાણ મેદાને, જાણો શું કહ્યું
દુનિયાભરમાં હાલ ઈઝરાઈલ અને ગાઝાની ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ સૌથી ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલે...
લોકસભા ચૂંટણી પહેલા સપાને મોટો ફટકો, આ દિગ્ગજનેતાએ ધરી દીધું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી (SP)ને મોટો ઝટકો લાગ્યો છે. મજબૂત નેતા રવિ પ્રકાશ વર્માએ શુક્રવારે સપાના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે...
જો તમારી પાસે બે મહિના માટે પણ સરકારી નોકરી છે, તો તમને મળશે અનામત…...
જો કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગમાં 45 દિવસ કે તેથી વધુ સમયની કામચલાઉ નોકરી ઉપલબ્ધ હશે તો અનામત લાગુ કરવામાં આવશે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ...
WhatsApp યુઝર્સ સાથે હવે નહીં થાય કોઈ ફ્રોડ, Meta લાવી રહ્યું છે ખાસ ફીચર
નવી દિલ્હી: મોટાભાગના લોકોએ વોટ્સએપ સ્કેમ વિશે સાંભળ્યું જ હશે, જેમાં યુઝર્સને વોટ્સએપ પર મેસેજ આવે છે. ત્યારબાદ તેઓ યુઝર્સને છેતરે છે. નિર્દોષ લોકોની...
Ram Mandir: અયોધ્યામાં ખૂબ જ જલ્દી થશે રામ લલ્લાના દર્શન, જાણો પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ
ડેસ્ક રિપોર્ટ: Ram Mandir ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે જણાવ્યું હતું કે રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થશે. પ્રાણ...