નોટબંધીના આ ચાર વર્ષ!!! શું આવ્યો ફેરફાર, શું આવી શકે છે ફેરફાર????
શું બદલાયું છે જમિની સ્તરે? આવો જાણીએ તજજ્ઞો તથા વેપારી અગ્રણીઓ પાસેથી....
ભાઈઓ તથા બહેનો.... 08 નવેમ્બર 2016ના રોજ રાત્રિના 8 કલાકે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ...
ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...
સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય
કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...
Yahoo Groups ની સેવાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે 15 ડિસેમ્બરથી બંધ!!
વપરાશકર્તાઑ માટે બહાર પાડવામાં આવ્યા મહત્વના પ્રશ્નોના જવાબો
Yahoo ગ્રૂપ દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી જાહેરાત કરી છે કે 15 ડિસેમ્બર 2020થી Yahoo ગ્રૂપની સેવાઓ...
રાજમાતા વિજયારાજે સિંધિયાને મોદીની શ્રદ્ધાંજલી, સ્મૂતિરૂપી 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો
રાજમતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દિ નિમિતે તેમની યાદગીરી સ્વરૂપે રૂપીયા 100 નો સીક્કો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ સમારોહ યોજી બહાર પાડવામાં આવ્યો...
કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાન નું લાંબી બીમારી બાદ નિધન , છેલ્લા 51 વર્ષથી...
બિહારના લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ અવસાન થયું તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરી માહિતી આપી હતી. પાસવાન છેલ્લા એક...
“હું નરેન્દ્ર દામોદરદાસ મોદી”……. 20મુ વર્ષ સત્તાનું
આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન પદ ના શપથ નરેન્દ્ર મોદી એ લીધા હતા, ત્યારબાદ12 વર્ષ 227 દિવસ સુધી સતત મુખ્યપ્રધાન પદની...
ઉત્તરપ્રદેશ હાથરસ ની ઘટનાની તપાસ CBI કરશે
ઉત્તરપ્રદેશના હાથરસ માં થયેલ સામૂહિક દુષ્કર્મ અંગે ની તાપસ CBI કરશે જે અંગે ની માહિતી મુખ્યમંત્રી ઓફિસપરથી ટ્વિટ કરી આપી હતી
અનલોક 5.0: જાણો કઈ પ્રવૃતિ હજુ રહેશે બંધ…
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5.0 ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. કંટેંઇમેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં માત્ર અમુક પ્રવૃતિઓ ઉપરજ પ્રતિબંધ
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગઇકાલે...
બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, 10 નવેમ્બરએ થશે મતગણતરી
આજરોજ કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ચૂંટણી મુખ્ય કમિશનર સુનિલ અરોરા દ્વારા બિહાર ની ચૂંટણી ને દયાને લઈ...