google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, June 4, 2026
PM MODI FILE PHOTO

નવા મંત્રીમંડળ પહેલા 12 મંત્રીઓના રાજીનામાં જાણો કોણે કોણે આપ્યા રાજીનામાં

આજે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના  વિસ્તરણ પહેલા મોદી મંત્રી મંડળ ના કુલ 13 મંત્રીઓ એ રાજીનામાં આપ્યા છે અને અંદાજે કુલ 43 જેટલા મંત્રીઓ...

જાણો દેશમાં શું પરિસ્થિતી છે કોરોનાની, છેલ્લા 24 કલાક ની કોરોના અપડેટ

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  47,240 લોકોએ કોરોનાને...
PM MODI FILE PHOTO

મોદી સરકારના મંત્રીમંડળનું કાલે વિસ્તરણ, આ દિગ્ગજ નેતાઓ બની શકે છે મંત્રી

કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ 7 જુલાઇ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં  આવ્યું  છે.મોદી કેબિનેટમાં પછાત વર્ગોના મંત્રીઓની સંખ્યા વધુ હશે...

ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું

અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના સુરક્ષા...

છેલ્લા 91 દિવસમાં સૌથી ઓછા કેસ ભારતમાં નોંધાયા જાણો વિગત

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,640 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  81,839લોકોએ કોરોનાને મ્હાત...
PM MODI FILE PHOTO

કાલે સવારે 6.30 કલાકે નરેન્દ્ર મોદી સંબોધન કરશે , જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 21 જૂનના રોજ આંતર રાસ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરશે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'કલ્યાણ માટે...

ગુજરાતના બાહોશ IAS અધિકારી બન્યા કોરોનાનો ભોગ, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

ગુજરાત કેડરના IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રા કોરોના સામે જંગ લડી રહ્યા હતા જેમનું આજે નિધન થયુ છે. ગુરૂપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એમ્સ...
corona

ભારત કોરોના અપડેટ : જાણો છેલ્લા 24 કલાકની અપડેટ

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  97,743 લોકોએ કોરોનાને...

મિલ્ખા સિંહ પોસ્ટ-કોવિડ સામે જંગ હાર્યા, 91 વર્ષની વયે નિધન

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. કોરોના સામેની...
corona

કોરોના અપડેટ: જાણો ભારતમાં છેલ્લા 24 કલાક કેટલા કેસ નોંધાયા

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,208 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,03,570 લોકોએ કોરોનાને...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.