google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Tuesday, July 21, 2026
Home રાજકારણ

રાજકારણ

આજથિ ગુજરાતમા આચારસહિંતા લાગુ, સ્થાનિક સ્વરાજનિ ચૂંટણી જાહેર

ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2 તબક્કામાં...

વિજય રૂપાણીની નજીક ગણાતા ફાઇનન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સહિત 5 બોર્ડના ચેરમેનના રાજીનામાં

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (cmrupani) ની નજીકના માનવમાં આવતા ધનસુખ ભંડેરી સહિત 5 બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામાં માગી લેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર હસ્તકના...

BJP નેતા પ્રભાત ઝાનું નિધન, 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ભાજપના નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. 67 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઝા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓ...

ડાંગ વિધાનસભા નો શું છે ઇતિહાસ જાણો સંપૂર્ણ વિગત

ડાંગ વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 74.71% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો ડાંગ વિધાનસભાની...

કોણ બનશે લોકસભાના આગામી સ્પીકર, આ નેતાઓના નામ ચર્ચામાં સૌથી આગળ…

કોણ બનશે લોકસભાના આગામી સ્પીકર, આ નેતાઓના નામ ચર્ચામાં સૌથી આગળ... સંસદનું સત્ર શરૂ થયાના બે દિવસ પછી એટલે કે 26 જૂને સરકાર લોકસભાના અધ્યક્ષના...

વડાપ્રધાન મોદીના કેબિનેટ મંત્રીઓનું જુઓ ફાઇનલ લિસ્ટ, જાણો કોને કોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો. નરેન્દ્ર મોદીએ આજે ​​ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે મંત્રીમંડળમાં સામેલ...
ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રાહુલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલની સજા પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર લગાવી રોક, મોદી સરનેમ કેસમાં મોટો નિર્ણય

નવી દિલ્હી: ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રાહુલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે....

જો મોદી ત્રીજી વખત PM બનશે તો હું માથું મુંડાવીશ, AAP નેતા સોમનાથ ભારતીની...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સોમનાથ ભારતીએ શનિવારે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડન કરાવશે.  પાર્ટીના રાષ્ટ્રીય...
પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી જાહેર, 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે ઉમેદવાર નું...

છેલ્લા ઘણા સમય થી પેટા ચૂંટણીની અટકળો ચાલી રહી હતી ત્યારે કોરોનાની મહામારી વચ્ચે આજે ગુજરાત વિધાનસભા ની પેટા ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી...

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસ એ 5 બેઠકના ઉમેદવારોના નામ કર્યા જાહેર

ગુજરાત વિધાનસભા ની 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 5 બેઠક ના ઉમેદવારો ના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.