લીંબડીમાં કોલેજ રોડ પર ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલકનું મોત…
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના કોલેજ રોડ પર બાઈક ચાલકનો અકસ્માત સર્જાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું...
નેપાળનો મોટો U-Turn: ભારત-ચીન પાસેથી મદદ માંગી, 320 ભારતીયો હજુ ગુમ; મૃત્યુઆંક 626 પાર
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને અચાનક આવેલા પૂર બાદ પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. શરૂઆતમાં વિદેશી શોધ અને બચાવ ટીમોની મદદ અંગે સાવચેતીભર્યું...
નેપાળમાં વિનાશક પૂર વચ્ચે Infosysના CEO ગુમ! કંપનીએ શોધખોળ શરૂ કરી
નેપાળમાં ભારે પૂર અને વિનાશક કુદરતી આફત વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. Infosys Public Servicesના CEO લક્સ ગોપીસેટ્ટી નેપાળની મુલાકાત દરમિયાન...
Nepal Flood: ખડગેએ PM મોદી-અમિત શાહને લખ્યો પત્ર, ભારતીયો માટે કરી આ મોટી માંગ
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને કુદરતી આફત બાદ રાહત તથા બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાન નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને...
વિશ્વનો ‘સૌથી મોટો’ તેલ સોદો? વેનેઝુએલાના 65 અબજ બેરલ પર USનો કબજો, ટ્રમ્પનો મોટો...
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થયેલા એક મોટા ઊર્જા કરારે વૈશ્વિક રાજકારણ અને ઓઇલ માર્કેટમાં ચર્ચા જગાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે નવા...
ઉપલેટા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ: પાનેલી મોટી સહકારી મંડળીની સરકાર સમક્ષ રજૂઆત…
ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અપૂરતા વરસાદને કારણે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સામે ઊભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પાનેલી મોટી સહકારી મંડળી દ્વારા સરકાર...
29 ઓગસ્ટનું રાશિફળ: આ રાશિના જાતકોને મળશે આર્થિક લાભ, તો કેટલાકે ખર્ચ પર રાખવું...
29 ઓગસ્ટ 2026, શનિવારનો દિવસ કેટલીક રાશિઓ માટે પ્રેમ અને પરિવારની દૃષ્ટિએ સારો રહી શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ ખર્ચ, સ્વાસ્થ્ય અને માનસિક...
29 ઓગસ્ટનું દૈનિક પંચાંગ: કુંભ રાશિમાં ચંદ્ર, પૂર્વભાદ્રપદ નક્ષત્ર; જાણો આજનો શુભ સમય
29 ઓગસ્ટ 2026, શનિવારના દિવસે હિન્દૂ પંચાંગ મુજબ શ્રાવણ અમાન્ત માસ અને ભાદ્રપદ પૌર્ણિમાંત માસ ચાલી રહ્યો છે. આજે કૃષ્ણ પક્ષની પ્રથમા એટલે કે...
Nepal Flood: ભારતીયો માટે MEAનું મોટું અપડેટ, 320નો સંપર્ક તૂટ્યો; 84 ભારતીયો બચાવાયા
નેપાળમાં વિનાશક પૂર અને ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. આ કુદરતી આફત વચ્ચે ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ મહત્વપૂર્ણ...
કર્ણાટકમાં મોટો રાજકીય વળાંક: વાલ્મીકિ નિગમ કૌભાંડ વચ્ચે મંત્રી બી. નાગેન્દ્રનું રાજીનામું, ભાજપ કરશે...
કર્ણાટકના કેબિનેટ મંત્રી બી. નાગેન્દ્રએ વાલ્મીકિ નિગમમાં સામે આવેલા ₹89 કરોડના કથિત કૌભાંડને લઈને શુક્રવારે પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. નાગેન્દ્રના રાજીનામા સાથે...
















